Webdunia - Bharat's app for daily news and videos

Install App

માતા પાર્વતીનું પ્રતિક જવારા

Webdunia
મંગળવાર, 12 જુલાઈ 2022 (07:02 IST)
ગૌરી વ્રત અને નવરાત્રી  પર જવારા ઉગાડવામાં આવે છે.  માતાની સ્થાપના ના સ્થાન પાસે જવારા ઉગાડવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માતાની આરાધના સાથે જોડાયેલ તહેવાર પર જ્વારા ખૂબ જ શુભ છે.
 
કળશની સામે માટીના જવનું વાવેતર કરવામાં આવે છે. જવારા વાવવામાં આવે છે કારણ કે સૃષ્ટિની શરૂઆતમાં માત્ર આજ પાક થતો હતો. જવારા ના ઉગવા કે નાં ઉગવા ઉપરથી ભવિષ્યની ઘટનાઓના આગાહીકર્તા તરીકે જોવામાં આવે છે. નવરાત્રિમા ફક્ત 
ઘઉના જ્વારા ઉગાડવામાં આવે છે જયારે કે ગૌરી વ્રતમાં પાચ પ્રકારના અનાજના જ્વારા ઉગાડવામાં આવે છે 
 
જો જવારા ઝડપથી વધે તો ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. જે ઘરમાં જવારા ખુબ જલ્દી વિકાસ પામે છે ત્યાં માતા દુર્ગાના આશીર્વાદથી તેમના ઘરોમાં સુખ અને સમૃદ્ધિ સમાન ઝડપથી આવે છે.
 
જો તે વધશે નહીં અને મરી જશે તો પછી તેઓ ભવિષ્યમાં કોઈ પ્રકારની અનિષ્ટ સૂચવે છે.એવું માનવામાં આવે છે કે જ્યારે પીળો અને સામાન્ય જવ આવે છે, ત્યારે તે વર્ષ જીવન પણ સામાન્ય રહેશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Vrushabh Rashi name gujarati- વૃષભ રાશિ પરથી નામ

Ice Cream Making Tips- આ ટિપ્સ તમને ઘરે સ્વાદિષ્ટ આઈસ્ક્રીમ બનાવવામાં મદદ કરશે

Contrast Saree Blouse: Yellow સાડી સાથે આ રંગોના કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ ખૂબ જ સુંદર લાગશે, તમે પણ આ આઈડિયા લઈ શકો છો

મિત્રની સલાહ

ચોકલેટ મખાના આઈસ્ક્રીમ

વધુ જુઓ..

નવીનતમ

Mohini Ekadashi Vrat Katha- - આજે આ કથા વાચવાથી મળશે એક હજાર ગૌ-દાનનું ફળ

Mohini Ekadashi 2025 Date : મોહિની એકાદશી ક્યારે છે, જાણો, જાણો શુભ મુહુર્ત અને મહત્વ

Sita Navami 2025: 5 મે ના રોજ ઉજવાશે સીતા નવમી, આ શુભ મુહૂર્તમાં કરો મા જાનકી ની પૂજા, જાણો મંત્ર

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

આગળનો લેખ
Show comments