Webdunia - Bharat's app for daily news and videos

Install App

Born on Thursday - ગુરૂવારે જન્મ લેનારાઓની 5 રોચક વાતો જાણો છો

Webdunia
બુધવાર, 4 ઑક્ટોબર 2017 (18:21 IST)
Born on  Thursday  - આમ તો અઠવાડિયાના દરેક દિવસ મહ્ત્વપૂર્ણ હોય છે પણ બૃહસ્પતિ( ગુરૂવારે)ને બુદ્ધિ અને જ્ઞાનના દેવતા કહેવાના કારણે આ દિવસે પૈદા થતા લોકો સમઝદાર અને ખૂબ બુદ્ધિમાન હોય છે. 
   
જન્મ લેતા માણસ ખૂબ મેળાપી અને મધુર સ્વભાવના હોય છે. આ જીવનને ઉત્સવની રીતે લે છે આથી હમેશા ખિલાયેલા રહે છે. એને મિત્રતા કરવા ભાવે  છે પણ એના વિશ્વસનીય મિત્ર નહી બની શકતા. 
ધર્મમાં એમની ખાસ રૂચિ હોય છે. ધાર્મિક પ્રવૃતિના કારણે આ કોઈ પણ સાથે વિશ્વાસઘાત નહી કરી શકતા . એ ખૂબ મહત્વકાંક્ષી, અનુશાસન પ્રિય અને કોઈ પણ કાર્યના નેતૃત્વ કરવાવાળા હોય છે. 
એવા લોકોના માથા મોટા અને ચેહરા પર પીળાપન પણ હોય છે. એવા લોકોના લગ્ન તરત અને ભાવુકતામાં થાય છે .  
આ દિવસે પૈદા થતા માણસો રવિવાર ગુરૂવાર અને મંગળવાર શુભ હોય છે . આ દિવસે પૈદા થતા જાતકોથી એમની ખૂબ જમે છે.   

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

પાવાગઢ -મહાકાળીનું મંદિર

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments