Webdunia - Bharat's app for daily news and videos

Install App

હોળી પર અજમાવો 5 મુખી દીવાનો આ ઉપાય, જે દૂર કરશે મુશ્કેલીઓ

Webdunia
બુધવાર, 24 માર્ચ 2021 (18:30 IST)
જીવનની દરેક મુશ્કેલી દૂર કરવા માટે હોળીનો આ ઉપાય પરંપરાગત રૂપથી ગામડામાં ખૂબ ઉપયોગ કરાય છે. તમે પણ તે કરી શકો છો. જો જીવનમાં કોઈ પણ શુભ કાર્યમાં મોટી મુશ્કેલી આવી રહી હોય. 
 
લોટનો પંચમુખી દીવા સરસવના તેલથી ભરો. થોડા દાણા કાળા તલના નાખી કે પતાશા, સિંદૂર અને એક તાંબાના સિક્કો નાખો. આ દીવો પ્રગટાવી હોળીની અને ઘરની આરતી ઉતારીને સુનશાન રસ્તા પર રાખી વગર પાછળ વળી પરતા આવો અને હાથ પગ ધોઈને ઘરમાં પ્રવેશ કરો.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડાયાબિટીસના દર્દી માટે દિવસનો સૌથી ખતરનાક સમય કયો હોય છે? જાણો તેનાથી બચવા માટે ની 5 સરળ રીતો

જમાઈ સાસુનો લાડકો કેમ હોય છે? જાણો તેની પાછળનાં માનસશાસ્ત્રીય કારણો

ભગવાન શિવથી પ્રેરિત બાળકીના સુંદર નામ

ગ્રીન ટી માત્ર વજન ઘટાડવામાં જ નહીં, પણ દાંત અને અન્ય ઓરગન માટે પણ છે લાભકારી

Birthday Special Dishes- 4 સ્વાદિષ્ટ વસ્તુઓ તૈયાર કરો.

વધુ જુઓ..

નવીનતમ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -23 જૂન 2026

શુભ પ્રસંગોએ જતા પહેલા લોકોને દહીં અને ખાંડ કેમ ખવડાવવામાં આવે છે? આ નાની પરંપરા પાછળનું રહસ્ય જાણો.

Chaturmas 2026 Date : ચતુર્માસ ક્યારથી લાગી રહ્યો છે, જાણો શાસ્ત્રોમાં તેની શુ છે માન્યતા

Somwar Mantra - સોમવારે કયા મંત્રનો જાપ કરવો જોઈએ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -22 જૂન 2026

આગળનો લેખ
Show comments