Webdunia - Bharat's app for daily news and videos

Install App

એકાદશી પર કરી લો આ ઉપાય, દરેક ઈચ્છા થશે પૂરી

Webdunia
મંગળવાર, 6 સપ્ટેમ્બર 2022 (09:55 IST)
હિન્દુ વર્ષમાં 24 એકાદશી આવે છે. જો અધિક માસ હોય તો 26 એકાદશી આવે છે. લોકો આ દિવસે ઉપવાસ કરતા હોય છે. પરંતુ ઘણા ઓછા લોકોને ખબર હશે કે એકાદશી એ દેવીનું નામ છે  આ દિવસને ખૂબ શુભ માનવામાં આવે છે.  જો તમને અનેક પ્રયસો પછી પણ સફળતા ન મળી રહી હોય તો એકાદશીન દિવસે કેટલાક ઉપાયો કરવાથી તમારુ ભાગ્ય બદલાય શકે છે. 
ekadashi
તો આવો જાણીએ આ ઉપાયો  
 
- અગિયારસને સાંજે તુલસી સામે ગાયના ઘી નો દીવો લગાવો અને ૐ વાસુદેવય નમ મંત્ર બોલતા તુલસીની 11 પરિક્રમા કરો. તેનાથી ઘરમાં સુખ શાંતિ કાયમ રહે છે અને સંકટ નથી આવતુ. 
 
- એકાદશી પર ભગવાન વિષ્ણુની પીળા ફુલ જરૂર અર્પિત કરો.  તેનાથે તમારી દરેક મનોકામના પૂર્ણ થઈ શકે છે. 
 
- એકાદશી પર ભગવાન વિષ્ણુને ખીરમાં તુલસીના પાન નાખીને ભોગ લગાવો. તેનાથી ઘરમાં શાંતિ કાયમ રહે છે. 
 
- એકાદશી  પર પીળા રંગના ફુલ કપડા અને અનાજ ભગવાન વિષ્ણુને અર્પિત કરો. પછી આ બધી વસ્તુઓ ગરીબોને દાન કરી દો 
 
- એકાદશી પર પીપળના વૃક્ષ પર જળ ચઢાવો. પીપળમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. એકાદશી પર પીપળાના વૃક્ષ પર જળ ચઢાવવાથી કર્જથી મુક્તિ મળે છે. 
 
- અગિયારસના દિવસે સુહાગન સ્ત્રીને તમારી ઘરે બોલાવીને તેમને ફળાહાર કરાવો અને તેમને સુહાગની સામગ્રી ભેટ કરો 
 
- ધન લાભ માટે એકાદશી પર ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પૂજા કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. 
 
- એકાદશીની સવારે સ્નાન વગેરે પછી ભગવાન વિષ્ણુની પ્રતિમાને કેસર મિશ્રિત દૂધથી અભિષેક  કરો. શ્રીમદ્દ ભાગવત કથાનો પાથ કરવાથી પણ વિષ્ણુ પ્રસન્ન થાય છે 
 
- એકાદશીના દિવસે દક્ષિણાવર્તી શંખની પૂજા કરવાથી પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. તેનાથી ધન લાભ થાય છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વધુ જુઓ..

નવીનતમ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments