Webdunia - Bharat's app for daily news and videos

Install App

Makar sankranti 2024- 77 વર્ષ પછી સંક્રાતિ પર શુભ યોગ

Webdunia
સોમવાર, 8 જાન્યુઆરી 2024 (14:04 IST)
Makar sankranti- આ વર્ષે મકર સંક્રાતિ પર બની રહ્યા દુર્લભ યોગ વિશે જણાવ્યુ કે આ વખતે 15મી જાન્યુઆરીને મકર સંક્રાતિ ઉજવાશે. આ વર્ષે મકર સંક્રાતિ રવિ યોગની સાથે વરીયાન યોગ બની રહ્યા છે. જેને મકર સંક્રાતિ ખૂબ ખાસ થશે. આ ખાસ વરીયાન યોગ 77 વર્ષ પછી બની રહ્યુ છે. આ બન્ને યોગના બનવાના કારણે આ તહેવારનો ખાસ મહત્વ વધી જાય છે. સાથે જ 5 વર્ષ પછી મકર સંક્રાતિ પર્વ સોમવારને પડશે. જેના કારણે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે વિશેષ ઉપાયો પણ કરવામાં આવશે.
 
મકરસંક્રાંતિના સમય દરમિયાન, માત્ર વરિયાણ યોગ હશે, જે 14મી જાન્યુઆરીએ બપોરે 2:40 કલાકે શરૂ થશે અને બીજા દિવસે 15મી જાન્યુઆરીએ રાત્રે 11:10 સુધી ચાલશે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આજે આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે

પિતૃઓ સપનામાં આવે તો... જાણો શું છે દરેક સ્વપ્નનો મતલબ

આગળનો લેખ
Show comments