Festival Posters

ગુરુવાર શુભ સવાર

Webdunia
બુધવાર, 28 જૂન 2023 (15:56 IST)
Bhgwan vishnu mantra- ભગવાન વિષ્ણુ જગતના પાલનકર્તા છે.ગુરુવારે કેટલાક વિશેષ મંત્રોનો જાપ કરવો ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. તેનાથી બૃહસ્પતિ શાંત થાય છે અને વ્યક્તિના તમામ ખરાબ કાર્યો થઈ જાય છે. આવો જાણીએ આ મંત્રો વિશે.

શાંતાકારં ભુજગશયનં પદ્મનાભં સુરેશમ્ ।
વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણં શુભાંગમ્ ।।
લક્ષ્મીકાન્તંકમલનયનં યોગિભિર્ધ્યાનગમ્યમ્ ।
વન્દે વિષ્ણું ભવભયહરં સર્વલોકૈકનાથમ્ 
ગુરુવાર શુભ સવાર

ૐ ભૂરિદા ભૂરિ દેહિનો, મા દભ્રં ભર્યા ભર । ભૂરિ ઘેદિન્દ્ર દિત્સસિ ।
ૐ ભૂરિદા ત્યસિ શ્રુતઃ પુરૂત્રા શૂર વૃત્રહન્ । આ નો ભજસ્વ રાધસિ ।।


ઓમ નમઃ શ્રી વાસુદેવાય
ગુરુવાર શુભ સવાર

Ekadashi Vishnu Worship
શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે.
હે ભગવાન નારાયણ વાસુદેવ.

 
ॐ નારાયણાય વિદ્મહે. વાસુદેવાય ધીમહિ. તેન્નો વિષ્ણુ પ્રચોદયાત્ ।

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

LPG Gas Cylinder Crisis: તમને પણ નથી મળી રહ્યો LPG સિલેંડર તો કેવી રીતે બનાવશો રસોઈ ? અહી જાણો કેટલીક રીત

Birthday wishes for Mother - મમ્મી માટે જન્મદિવસની શુભેચ્છા સંદેશ

Cucumber Dishes- ઉનાળામાં ખાસ ઝડપી અને ઠંડી કાકડીની વાનગીઓ

ડાયેટ સારું હોવા છતા પણ કેમ વધી જાય છે યૂરિક એસિડ ? જાણો વજન કંટ્રોલ કરવાની રીત

ગોળ ગધેડાનો મેળો - ક્યારે અને ક્યા ઉજવાય છે ગોળ ગધેડાનો મેળો ? જાણો આનો ઈતિહાસ અને શુ છે આ નામ પાછળનુ કારણ

વધુ જુઓ..

નવીનતમ

Chaitra Navratri 2026: માતાજીના 108 નામ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 12 માર્ચ

Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રિ ક્યારથી થશે શરૂ ? જાણી લો ઘટસ્થાપનાની તારીખ અને 9 દિવસના શુભ રંગ

Aaj Nu Panchang - આજનુ ગુજરાતી પંચાંગ- 11માર્ચ

Sheetala Ashtakam- શીતલાષ્ટક સ્તોત્રનો પાઠ ચોક્કસ કરો, તમને બીમારી અને તણાવમાંથી મુક્તિ મળશે, તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે.

આગળનો લેખ
Show comments