Webdunia - Bharat's app for daily news and videos

Install App

Dharo Atham 2024 - ધરો આઠમ ક્યારે છે, જાણો શુભ મુહુર્ત

Webdunia
મંગળવાર, 10 સપ્ટેમ્બર 2024 (15:39 IST)
Dharo Atham 2024 - ભાદરવા સુદ આઠમને ધરો આઠમના રૂપમાં ઉજવાય છે. આ વ્રત કરવાથી બાળકો સ્વસ્થ રહે છે.  કુંટુંબનો વંશ વધે છે. આ વ્રત ખાસ કરીને સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે,  આ દિવસે ધરો કે દૂર્વાની પૂજા કરે છે. આ દિવસે માતાઓ પોતાની સંતાન માટે આ વ્રત રાખે છે, આગલા દિવસે રાંધેલું ટાઢું જમે છે અને ખાસ કરીને ચોખા અને બાજરીની કુલેર ખાય છે.

Also Read ધરો આઠમની વિધિ અને વ્રતકથા

ધરો આઠમ 2024 
આ વર્ષે ભાદરવા સુદ આઠમ 11  સપ્ટેમ્બર  2024 ના રોજ ઉજવાશે.  
શુભ મુહુર્ત - 01:35 થી 06:34 વાગ્યે  સાંજે
સમય  - 04 કલાક 59 મિનિટ 
 
અષ્ટમી તિથિ શરૂ   -   સપ્ટેમબર 11, 2024 ના રોજ 06 :35 વાગે 
અષ્ટમી તિથિ સમાપ્ત  -  સપ્ટેમબર 11, 2024  ના રોજ બપોરે 12:17
 
Dharo Atham 2024

ધરો આઠમના દિવસે  સૂર્યદેવની ઉપાસના કરવાથી રોગો, દોષ દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ મળે છે. સૂર્ય ભગવાનની કૃપા મેળવવાનો સૌથી સરળ ઉપાય એ છે કે, દરરોજ સ્નાન કર્યા પછી, તમારે નિયમ અનુસાર તેમને જળ અર્પણ કરવું જોઈએ. આ ઉપાય તમારી કુંડળીમાં સૂર્યની અસરને પણ સુધારશે. પાણી અર્પણ કર્યા પછી, તમે સૂર્ય ચાલીસાનો પાઠ કરી શકો છો અથવા તેમની આરતી કરી શકો છો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

વધુ જુઓ..

નવીનતમ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments