Webdunia - Bharat's app for daily news and videos

Install App

દેવઉઠની એકાદશી ના દિવસે તુલસીજીના આ 8 મંત્રનો જાપ કરો.. અક્ષય પુણ્ય લાભ થશે.

Webdunia
રવિવાર, 18 નવેમ્બર 2018 (11:53 IST)
આપણા સૌના ઘરમાં વિરાજીત મા તુલસીના 8 નામોનો મંત્ર કે સીધા 8 નામ દેવઉઠની એકાદશીના દિવસે બોલવાથી ભગવાન વિષ્ણુ સાથે મા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. 
 
મંત્ર - 
 
वृन्दा वृन्दावनी विश्वपूजिता विश्वपावनी। पुष्पसारा नन्दनीच तुलसी कृष्ण जीवनी।।
एतभामांष्टक चैव स्रोतं नामर्थं संयुक्तम। य: पठेत तां च सम्पूज् सौऽश्रमेघ फललंमेता।।
 
તુલસીના આઠ નામ - પુષ્પસારા, નંદિની, વૃંદા, વૃંદાવની, વિશ્વપૂજિતા, વિશ્વપાવની, તુલસી અને કૃષ્ણા જીવની.. 
 
તુલસી ની પૂજામાં આ વસ્તુ જરૂરી છે. 
 
તુલસી પૂજા માટે ઘીનો દિવો, ધૂપ, સિંદૂર, ચંદન, નૈવૈદ્ય અને પુષ્પ અર્પિત કરવામાં આવે છે. રોજ પૂજન કરવાથી ઘરનુ વાતાવરણ એકદમ પવિત્ર રહેશે. આ છોડમાં અનેક એવા તત્વ હોય છે જેનાથી કીટાણુ આસપાસ નહી ફરકે.. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું છે 12-3-30 ની વોકિંગ મેથડ ? જાણો આ વર્કઆઉટ આટલું લોકપ્રિય કેમ થઈ રહ્યું છે?

ઉડદ દાળ અપ્પે જલ્દી બનાવો, તમને તેનો સ્વાદ હંમેશા યાદ રહેશે

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

વધુ જુઓ..

નવીનતમ

Somwar Na Upay: સોમવારે અજમાવો આ સહેલા ઉપાયો, ભગવાન શિવ તમને બધા દુઃખમાંથી આપશે મુક્તિ, ઘરમાં ખુશીઓનો થશે વરસાદ

May Panchak 2025: મે પંચકમાં કાળા તલ સાથે આ 5 વસ્તુઓ અજાયબીઓ કરશે, દરેક અવરોધ દૂર થશે

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

આગળનો લેખ
Show comments