Webdunia - Bharat's app for daily news and videos

Install App

Chaitra Navratri 2022: ચૈત્ર નવરાત્રિ ઘટ સ્થાપના મુહુર્ત અને પૂજા વિધિ

Webdunia
શનિવાર, 2 એપ્રિલ 2022 (04:56 IST)
ઘટસ્થાપના નુ શુભ મુહુર્ત 
 
ચૈત્ર ઘટસ્થાપના માટે શુભ મુહુર્ત - 2 એપ્રિલ 2022 શનિવારે સવારે  06 :22 થી સવારે 08: 31 સુધી 
 
ઘટસ્થાપનાનુ અભિજીત મુહુર્ત - 2 એપ્રિલ 2022 શનિવાર બપોરે 12: 08 મિનિટથી બપોરે 12:57 મિનિટ સુધી રહેશે 
પ્રતિપ્રદા તિથિ પ્રારંભ : 1 એપ્રિલ 2022, સવારે  11: 53 મિનિટથી 
પ્રતિપ્રદા તિથિ સમાપ્ત  2 એપ્રિલ 2022, સવારે 11: 58 મિનિટ પર 
 
ચૈત્ર નવરાત્રી 2022ની તારીખો
 
2 એપ્રિલ (પહેલો દિવસ) – મા શૈલપુત્રીની પૂજા
 
3 એપ્રિલ (બીજો દિવસ) – મા બ્રહ્મચારિણીની પૂજા
 
4 એપ્રિલ (ત્રીજો દિવસ) – મા ચંદ્રઘંટાની પૂજા
 
5 એપ્રિલ (ચોથો દિવસ) – મા કુષ્માંડાની પૂજા
 
6 એપ્રિલ (પાંચમો દિવસ) – મા સ્કંદમાતાની પૂજા
 
7 એપ્રિલ (છઠ્ઠો દિવસ) – મા કાત્યાયનીની પૂજા
 
8 એપ્રિલ (સાતમો દિવસ) – મા કાલરાત્રિની પૂજા
 
9 એપ્રિલ (આઠમો દિવસ) – મા મહાગૌરીની પૂજા
 
10 એપ્રિલ (નવમો દિવસ) – માતા સિદ્ધિદાત્રીની પૂજા
 
11 એપ્રિલ (દસમો દિવસ) – નવરાત્રી પારણાં
 
 
આવી રીતે કરો સ્થાપના
 
-  કળશની સ્થાપના ઈશાન ખૂણામાં કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. 
- માટીનું વાસણ લઈને તેમાં થોડી માટી નાંખો. હવે તેના પર સાત અનાજ પાથરી દો.  એક બાજુ માટી પાથરીને સાત અનાજ પાથરો. આ પ્રમાણે માટી અને અનાજના ત્રણ ભાગ બનાવો. 
- તેના પર એક નાની માટલી મૂકો. માટલીમાં પાણી, સોપારી અને ઔષધિ મૂકો. સાથે-સાથે ગણેશજીની સ્થાપના પણ કરી લો. ગણેશજીની સ્થાપના હંમેશા કળશની ડાબી બાજુ કરવી જોઈએ. 
- કળશમાં પાણી ભરીને તેમાં સોપારી, અત્તર નાંખીને તેના પર એક નાળિયેર મૂકો. દેવીનું સ્મરણ કરતાં નાળિયેર પર નાડાછડી બાંધો. 
- હવે આ નાળિયેરને લાલ કપડાંમાં લપેટીને માટલીની ઉપર રાખો. 
- યાદ રાખો કે અખંડ દીપક પહેલાં પ્રજ્વલિત કરવાનો છે. તેના માટે ઘીનો દીવો પ્રગટાવો. 
- તેના પછી દુર્ગા ચાલીસા અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરો. શક્તિ શિવ વિના અધૂરી છે એટલે તેના પછી શિવનું સ્મરણ અવશ્ય કરો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

આગળનો લેખ
Show comments