Webdunia - Bharat's app for daily news and videos

Install App

સૌભાગ્ય અને સ્નેહનો સુંદર પર્વ - કરવા ચૌથ

Webdunia
ગુરુવાર, 13 ઑક્ટોબર 2016 (13:40 IST)
પતિની દીર્ધાયુ અને મંગળ કામના માટે સુહાગણ સ્ત્રીઓનો આ મહાન પર્વ છે.કરવા(જળ પાત્ર)દ્વ્રારા કાર્તિક માસના કૃષ્ણ પક્ષની ચતુર્થીને ચન્દ્રમાને અર્ધ્ય દઈને પારણ ( ઉપવાસના કૃષ્ણ પક્ષની ચતુર્થીને ચન્દ્ર્માને અર્ધ્ય દઈને પારણ ઉપવાસ પછીનો પ્રથમ ભોજન) કરવાનો વિધાન હોવાથી એનો નામ કરવા ચોથ છે. 
 
કરવા ચૌથ માં ચન્દ્રોદય સુધી નિર્જળ ઉપવાસ  રાખે છે. કરવા ચૌથમાં સ્ત્રીઓ દીવસભર ઉપવાસ પછી સાંજે સ્ત્રીઓ નવી દુલ્હનની જેમ સોળ શણગાર કરે છે,પૂજા કરે છે અને પૂજા સાથે મેળ -મિળાપ ,મસ્તી-મજાક ચાલ્યા કરે છે.. અને તે પછી સૌથી જરૂરી વાત છે ચાંદના દીદાર ની ,જેમાં પત્નીઓ ચાંદ અને પતિનો દર્શન કરી વ્રત ખોલે છે. 
 
સાંજ થતાં જ સ્ત્રીઓ કરવામાતા ની પૂજા પૂરા વિધિ-વિધાનના સાથે કરે છે. માટીના કરવાની ફેરબદલી કરાય છે .જેમાં સાત પૂરી ,ગુલગુલા ,મિઠાઈ વગેરેથી  ચાંદને અર્ધ્ય આપે  છે. 
 
આજકાલ ના બદલતા સમયમાં કરવા ચૌથના દિવસે પતિ પણ પત્નીની સુખી દાંપત્યની કામના કરે છે. જેત્જી તેમનો આગળનો જીવન સુખમય અને ચાંદથી દમકતો રહે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Funny Anniversary wishes - મિત્રો માટે લગ્નની ફની શુભેચ્છા

દૂધ સાથે કરો આ વસ્તુઓનુ સેવન, દૂર થઈ જશે વિટામીન બી12ની કમી

ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ આ જ્યુસ ન પીવો જોઈએ, તે તમારા સ્વાસ્થ્ય માટે ઝેર બની શકે છે.

શું છે 12-3-30 ની વોકિંગ મેથડ ? જાણો આ વર્કઆઉટ આટલું લોકપ્રિય કેમ થઈ રહ્યું છે?

ઉડદ દાળ અપ્પે જલ્દી બનાવો, તમને તેનો સ્વાદ હંમેશા યાદ રહેશે

વધુ જુઓ..

નવીનતમ

Nautapa 2025- નૌતપા દરમિયાન આ ખાસ દીવો પ્રગટાવો, 9 દિવસમાં તમારું ભાગ્ય મજબૂત બનશે

Somwar Na Upay: સોમવારે અજમાવો આ સહેલા ઉપાયો, ભગવાન શિવ તમને બધા દુઃખમાંથી આપશે મુક્તિ, ઘરમાં ખુશીઓનો થશે વરસાદ

May Panchak 2025: મે પંચકમાં કાળા તલ સાથે આ 5 વસ્તુઓ અજાયબીઓ કરશે, દરેક અવરોધ દૂર થશે

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

આગળનો લેખ
Show comments