Webdunia - Bharat's app for daily news and videos

Install App

માથા પર લગાડો આ તિલક , કરી લો કોઈને પણ વશમાં

Webdunia
મંગળવાર, 9 જાન્યુઆરી 2018 (19:38 IST)
ભારતીય જ્યોતિષના કાલપુરૂષ સિદ્ધાંત મુજબ કુંડળીના પાંચમો ભાવ પ્રેમને સંબોધિત કરે છે અને કુંડળીના સાતમો ભાવ વિપરીત લિંગને આકર્ષિત કરવામાં સહાયક હોય છે અને કુંડળીના લગ્ન પોતાને આકર્ષણમાં પ્રભાવશીલતા લાવે છે. 

 
આ ત્રણે ભાવમાં જો કોઈ ભાવના સ્વામી કે કોઈ પણ ભાવના સ્વામી બલહીન હોય અને ઉપયુક્ત ત્રણે ભાવમાં જો ક્રૂર ભાવમાં જો કોઈ ક્રૂર ગ્રહની છાયા કે દ્ર્ષ્ટિ પડી રહી હોય કે  ક્રૂર ગ્રહ આ ત્રણે ભાવમાં બેસ્યા હોય તો માણસની પ્રભાવશીલતા અને આકર્ષણમાં કમી આવે છે. 
 
તંત્ર જ્યોતિષ મુજબ થોડા એવા ઉપાય જણાવી રહ્યા છે જેને કરીને માણસ કોઈને પણ વશમાં કરી શકે છે. આ લેખના માધ્યમથી અમે રાશિ મુજબ જણાવી રહ્યા છે કે કયું તિલક લગાવીમે કોઈને વશમાં કરી શકે છે. 
મેષ- લાલ ચંદનનો તિલક 
 
વૃષ- ગૌલોચનના તિલક 
 
મિથુન -ઈત્રનો તિલક 
કર્ક- સફેદ ચંદનનો તિલક 
 
સિંહ - કેસરનો તિલક 
 
કન્યા- કસ્તુરીનો ઈત્ર 
 
તુલા- ચમેલીનો ઈત્ર 
 
વૃશ્ચિક - સિંદૂરનો તિલક 
 
ધનુ- પીળા ચંદનના તિલક 
 
મકર- રાતરાનીના ઈત્રના તિલક 
 
કુંભ- ચંદનના ઈત્રના તિલક 
 
મીન- હળદરના તિલક 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments