Webdunia - Bharat's app for daily news and videos

Install App

જમાતે ઉદ દાવા પર પ્રતિબંધ નહીં-ગિલાની

વેબ દુનિયા
બુધવાર, 10 ડિસેમ્બર 2008 (21:58 IST)
પાકિસ્તાની વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીએ આજે જણાવ્યું હતું કે તેમની સરકાર લશ્કરે તોયબાનાં ફ્રન્ટ ગણાતાં સંગઠન જમાતે ઉદ દાવા ઉપર પ્રતિબંધ મુકશે નહીં.

તેમણે જણાવ્યુ હતું કે કોઈપણ સંગઠન આતંકવાદી પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે કે નહીં તેની તપાસ કર્યા બાદ જ પ્રતિબંધ મુકાશે. જો કે હાલ જમાતે ઉદ દાવા પર પ્રતિબંધ મુકવાની કોઈ યોજના નથી.

લશ્કરે તોયબાનાં કમાન્ડર જાકીર રહેમાન લખવીની તપાસ હેતુસર અટકાયત કરવામાં આવી છે. મુંબઈ હુમલામાં કથિત ભેજાબાજ લખવીની અટકાયતને સમર્થન આપીને ગિલાનીએ જૈશે મોહમ્મદનાં વડા મૌલાના મસૂદ અઝહરને નજરકેદ હેઠળ લેવાયો છે કે કેમ તે અંગે કોઈ ટીપ્પણી કરી ન હતી.

તેમજ સંયુક્ત રાષ્ટ્રમાં તેમના રાજદૂતે જણાવ્યું હતું કે જો સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ કહેશે તો જ અમે પ્રતિબંધ મુકીશું. આ ઉપરાંત પાકિસ્તાની સુરક્ષા અધિકારીઓએ મુંબઈ હુમલા સાથે સાંઠગાંઠ ધરાવતાં લખવી ઉપરાંત ઝરાર શાહની પણ અટકાયત કરી છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - વીમા કંપની

ગુજરાતી જોક્સ - પત્ની કૂવામાં

ગુજરાતી જોક્સ - કેળાની છાલ

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

વધુ જુઓ..

નવીનતમ

જો તમને સાંધાનો દુખાવો, થાક અને નબળાઈની સમસ્યા છે તો તમારા શરીરમાં આ વિટામિનની છે કમી

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર

Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

Show comments