Publish Date: Tue, 16 Jan 2024 (15:44 IST)
Updated Date: Tue, 16 Jan 2024 (16:26 IST)
- દીકરી ન હોવાથી નવજાતના દીકરાની હત્યા કરી નાખી
- બાળ લગ્ન પ્રતિબંધ કાયદા હેઠળ કેસ
Madhya Pradesh Father kills Son: મધ્ય પ્રદેશના બૈતુલ થી એક ચોંકાવનારી સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં અહીં દીકરી ન હોવાથી પરેશાન વ્યક્તિએ નવજાતના દીકરાની હત્યા કરી નાખી. જણાવવામાં આવી રહ્યુ છે કે દીકરી ન થતા નિરાશ હતો. જેનો ગુસ્સો તેમના નવજાત દીકરા પર કાઢી નાખ્યો. જે પછી વિસ્તારમા સનસનાટી ભરી ગઈ.
અધિકારીએ કહ્યુ કે છોકરીની ઉમ્રથી સંબંધિત દસ્તાવેજ રિકવર કરવામાં આવ્યા હતા અને તપાસ દરમિયાન ફરિયાદ સાચી હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી, શનિવારે સાંજે બાળ લગ્ન પ્રતિબંધ કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે છોકરીના માતા-પિતા, વરરાજા અને તેના પિતા, લગ્ન કરાવનાર પૂજારી અને અન્ય બે લોકોને આ કેસમાં આરોપી બનાવવામાં આવ્યા છે.