Webdunia - Bharat's app for daily news and videos

Install App

Try this : જૂતામાં દુર્ગધ આવતી હોય તો આ ટીપ્સ અજમાવો .. બીજા પણ ઘરેલૂ ઉપાય જુઓ

Webdunia
જૂતામાં દુર્ગધ આવતી હોય તો - ઘણીવાર પરસેવાને કારણે આપણા પગનાં જોડાઓમાંથી દુર્ગંધ આવે છે. આવુ ન થાય તે માટે બૂટ પહેરતા પહેલા તેમા થોડો ટેલકમ પાવડર નાખી દો. તેથી તમને જોડાંમાં ભીનાશ પણ નહી લાગે અને દુર્ગંધ પણ નહી આવે.


ફૂદીનાનો રસ - રોજ ફૂદીનાનો રસ પીવાથી એસીડીટીની સમસ્યા રહેતી નથી. તમે રસની જગ્યાએ રોજ એક ચમચી ફુદીનાની ચટણી પણ ખાઈ શકો છો.

અકળામણ કે ઉલટી જેવુ થવુ - જેમને ઉલટી ઉબકા આવતા હોય તેમને એક એક ચમચી ડુંગળીનો રસ થોડી થોડી વારે પીવડાવવાથી ઉલટી-ઉબકાંની સમસ્યા દૂર થાય છે.

કસરત કરતા પહેલા - કસરત કરતા પહેલા બોડી ક્લોક પર નજર નાખો. જે સમયે તમે સૌથી વધુ ઉર્જાવાન(સ્ફૂર્તિવાળા)અનુભવો એ સમયે જ કસરત કરો.

મચ્છરને ભગાડવા - મચ્છરોથી છુટકારો મેળવવો હોય તો રાત્રે ઓશિકા નીચે અને સમગ્ર રૂમમાં ફુદીનાના પાન મુકી દો. મચ્છર તમારી આસપાસ પણ નહી આવે.

સફેદ કપડાં ચમકી જશે - સફેદ કપડાંને વધુ સફેદ કરવા હોય તો ગરમ પાણીમાં એક ટુકડો લીંબૂ નીચોવીને તેમાં કપડાં 10 મિનિટ માટે પલાળી રાખો.

કવર ખોલવા માટે - જો કવર ચોંટાડ્યા પછી તેને ફરીથી ખોલવુ હોય તો તેને એક કલાક માટે ફ્રીજરમાં મુકી દો, ચોંટાડેલુ કવર સહેલાઈથી ખુલી જશે.

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

Show comments