Webdunia - Bharat's app for daily news and videos

Install App

અડવાણી, મોદી વિજય સંકલ્પમાં

ભાષા
શનિવાર, 24 જાન્યુઆરી 2009 (19:07 IST)
પ્રધાનમંત્રી પદના ભાજપના ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણી અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આગામી મહિનાથી શરૂ થનાર વિજય સંકલ્પ યાત્રાની બીજા તબક્કામાં ભાગ લેવા માટે આંધ્ર પ્રદેશ આવશે.

ભાજપના રાજ્ય અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી બંડારૂ દત્તાત્રેયએ આજે પત્રકારોને કહ્યું હતું કે, અડવાણી 4થી ફેબ્રુઆરીએ વિજયવાડામાં સભાને સંબોધશે. તેમણે કહ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી મોદી 21મી ફેબ્રુઆરીએ કરીમનગરમાં જનસભાને સંબોઘશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

વધુ જુઓ..

નવીનતમ

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Show comments