Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહારાષ્ટ્રના મંત્રી આદિત્ય ઠાકરે કોરોના પોઝિટિવ બન્યા, ટ્વિટ કરી આપી માહિતી

Webdunia
શનિવાર, 20 માર્ચ 2021 (18:55 IST)
શનિવારે મહારાષ્ટ્રના મંત્રી આદિત્ય ઠાકરે કોરોના વાયરસથી ચેપ લાગ્યાં હતાં. તેમણે ટ્વિટ કરીને કોવિડ -19 પોઝિટિવ વિશે માહિતી આપી છે. ઠાકરેએ તેમના સંપર્કમાં રહેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવા જણાવ્યું છે. કોરોના પોઝિટિવ આવ્યા પછી આદિત્ય ઠાકરેએ ટ્વીટ કર્યું  કે, "કોરોનાનાં હળવા લક્ષણો મળ્યા પછી, મે કોરોના ટેસ્ટ કરાવ્યો, જે પોઝીટીવ આવ્યો, મારી સાથે સંપર્કમાં આવેલા બધાને વિનંતી કે તમે પણ ટેસ્ટ કરાવી લો. કોરોના પ્રોટોકોલ્સને અનુસરો અને સલામત રહો. 

<

On having mild symptoms of COVID, I had myself tested and I am COVID positive. I request everyone who came in contact with me to get themselves tested.

I urge everyone to realise that it is extremely important to not let your guard down. Please follow COVID protocols & stay safe

— Aaditya Thackeray (@AUThackeray) March 20, 2021 >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

વધુ જુઓ..

નવીનતમ

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

આગળનો લેખ
Show comments