Webdunia - Bharat's app for daily news and videos

Install App

તા.૧લી એપ્રિલે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ દાંડીયાત્રામાં જોડાશે

Webdunia
બુધવાર, 31 માર્ચ 2021 (09:57 IST)
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત આયોજિત દાંડીયાત્રા તા.૩૦મી માર્ચના રોજ સવારે ૬.૧૫ વાગે ઓલપાડના ભટગામથી નિકળી સાંધિયેર અને દેલાડ ગામે આગમન થયું હતું, દાંડીયાત્રા નિર્ધારિત કાર્યક્રમ અનુસાર તા.૩૧મી માર્ચના રોજ સાયણ ગામે તા.રાત્રિરોકાણ સાયણ ગામે કર્યા બાદ તા.૩૧ના રોજ પદયાત્રીઓ સાયણ હાઇસ્કુલ ખાતે વિશ્રામ કરશે. 
 
ત્યારબાદ તા.૧લી એપ્રિલના રોજ સવારે સાયણથી નીકળી ૧૧.૦૦ વાગે છાપરાભાઠા પહોચશે, જયાં નગરવાસીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાશે. છાપરાભાઠામાં સાંજે ૭.૦૦ વાગે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે, અહીં પદયાત્રીઓ રાત્રિરોકાણ કરશે.
 
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાબરમતીથી દાંડી સુધી આયોજિત દાંડીયાત્રામાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ જોડાશે. તેઓ તા.૧લી એપ્રિલના રોજ ૩.૫૫ કલાકે સુરતના છાપરાભાઠા ખાતે દાંડીપદયાત્રીઓની મુલાકાત લઈ તેમની સાથે યાત્રામાં જોડાશે. કાર્યક્રમ પૂર્ણ થયે ૬.૦૦ વાગ્યે સુરત એરપોર્ટથી ભોપાલ જવા રવાના થશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આંધ્રપ્રદેશનું શ્રીકાલહસ્તી મંદિર દક્ષિણ ભારતના કાશી તરીકે પ્રખ્યાત છે, શિવના કર્પૂર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

વધુ જુઓ..

નવીનતમ

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

માતા બનવાની યોગ્ય ઉંમર શું છે? જાણો ગાયનેકોલોજિસ્ટનો જવાબ અને તેની પાછળનું કારણ

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

આગળનો લેખ
Show comments