Webdunia - Bharat's app for daily news and videos

Install App

Taarak Mehta Ka Ooltah Chashma - ભિડેના બધા સ્ટુડેંટ્સ થયા ફેલ ? શુ ભીડેની કોચિંગ ક્લાસ બંધ થશે ? હવે શુ કરશે ભીડે માસ્ટર ?

Webdunia
સોમવાર, 19 નવેમ્બર 2018 (16:25 IST)
તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના 16 નવેમ્બરના એપિસોડની શરૂઆત સોડા શૉપથી થાય છે. ભિડે પોતાની સમસ્યા જેઠાલાલ અને બીજા મિત્રોને જણાવે છે. બધા મિત્ર તેની મજાક ઉડાવે છે અને તેને ચિડવાની કોશિશ કરે છે. જેઠાલાલ અને બીજા લોકો કહે છે કે હવે તેણે એક દુકાન ખોલવી પડશે. ભિડે સપનુ જુએ છે કે તેના બધા સ્ટુડેંટ્સ ફેલ થઈ ગયા અને બાળકોના પેરેંટ્સ કોચિંગ ક્લાસ બંધ કરાવવાની જીદ પર કરી રહ્યા છે. 
ઉઘમાંથી જાગીને ભિડે પોતાની પરેશાની માઘવી સાથે શેયર કરે છે અને કહે છે કે તે સમીરની ટ્યુશન ફી પરત કરી દેશે અને તેના પેરેંટ્સને કહી દેશે કે તે સ્ટુડેંટ્સને હવે આગળ ભણાવવા માંગતો નથી. 
 
માઘવી પણ પરેશાન થઈ જાય છે અને પોતાની પુત્રી સોનૂને બધી પરેશાની જણાવે છે. ભિડે સમીરના ઘરે જવા નીકળે છે ત્યારે રસ્તામાં તેને જેઠાલાલ મળે છે. જેઠાલાલ તેને મેંટનેસના ચેક વિશે બતાવે છે પણ ભિડે તેના પર ધ્યાન આપતો નથી. 
સમીરના ઘરે ભિડે જુએ છે કે બધા બાળકો મોબાઈલ ગેમ રમવામાં બિઝી છે. તે સમીરના પેરેંટ્સને ફી ના પૈસા પરત કરે છે પણ તેના પેરેંટસ આવુ કરવાની ના પાડે છે. 
 
ભિડેને ચંપક ચાચાની વાત યાદ આવી જાય છે. ચંપક ચાચાએ તેને સમજાવ્યુ હતુ કે આ પેઢીના બાળકો સાથે ડીલ કરવા માટે તેમની જેમ વિચારવુ પડશે ઘરે પરત ફરીને ભિડે માઘવીને પોતાના મનની વાત કહે છે અને તેને જણાવે છે કે તે પોતે હવે સોનૂ, ગોલી અને ટપ્પુની મદદ લેશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

શુ લેપટોપને પેટ પર મુકીને કામ કરવાથી પુરૂષોમાં પ્રોસ્ટેટ કેંસર અને મહિલાઓમાં મિસકેરેજનો ખતરો થાય છે, જાણો શુ કહે છે વિશેષજ્ઞ

Monsoon Special- વરસાદની મજા બમણી કરશે આ ગરમાગરમ અને ક્રિસ્પી નાસ્તો, આજે જ બનાવો

બાળકો પ્રેમમાં પડે ત્યારે સૌથી પહેલા બદલાય છે આ 5 બાબતો

Jagannath Prasad- રથયાત્રાના મુખ્ય મહાપ્રસાદ અને વાનગીઓ:

ચોમાસામાં શું ન ખાવું જોઈએ, સૌથી વધુ રહે છે ઈન્ફેકશનનો ખતરો, છતાં પણ લોકો ચટકારા લઈને ખાય છે

આગળનો લેખ
Show comments