Webdunia - Bharat's app for daily news and videos

Install App

Home Remedies- જાણો નવજાત બાળકના પેટમાં ગેસ શા માટે બને છે? અજમાવો આ ઘરેલૂ ઉપાય

Webdunia
સોમવાર, 19 જૂન 2023 (16:17 IST)
આજે અમે તમને જણાવી રહ્યા છે કે નવજાત બાળકના પેટમાં ગેસ શા માટે બને છે. નવજાત બાળકના પેટમાં ગેસ બનવી સામાન્ય વાત છે. બાળકોના પેટમાં હવા એકત્ર થઈ જવાના કારણે ગેસ બને છે. પેટમાં 
હવા એકત્ર થવાથી બાળકનો પેટ ભરેલો લાગે છે. પેટની અંદર હવાથી બાળકને અસ્વસ્થતા લાગે છે.  તેથી આજે અમે તમને જણાવી રહ્યા છે આ સમસ્યાથી કેવી રીતે છુટકારો મેળવી શકો છો... 
ગેસ બનવાના કારણ 
જલ્દી જલ્દી દૂધ પીવો- બાળક ઘણી વાર ખૂબ જલ્દી-જલ્દી દૂધ પીવા લાગે છે તેનાથી તેમના પેટમાં હવા પણ જાય  છે જેનાથી ગૈસ બને છે. 
 
ડકાર ન અપાવવી- બાળકોને દૂધ પીવડાવતા સમયે વચ્ચે-વચ્ચે ડકાર જરૂર અપાવવી જોઈએ. તેનાથી બાળકના પેટમાં ગેસ બનશે નહી 
 
માના સ્તનપાનથી પણ- માતાના મવધારે મસાલેદાત ભોજનથી પણ બાળકને ગેસ થઈ જાય છે. જરૂરી નહી કે બધી મહિલાઓને એક જેવી વસ્તુઓથી જ ગેસ હોય. તેથી માતાને ધ્યાન રાખવુ પડશે જે તે શુ ખાઈ રહી છે અને કઈ વસ્તુથી ગેસ થઈ રહી છે.
 
ગેસથી છુટકારો મેળવવાના ઉપાય 
- હીંગ પેટની ગેસથી રાહત આપવામાં મદદ કરે છે. જો બાળકના પેટમાં ગેસ બની રહી હોય તો હીંગનો ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને તેની નાભિની આસ-પાસ લગાવો. તેનાથી બાળકના પેટથી ગેસ બહાર 
નિકળવાથી આરામ મળશે. 
 
- જો તમારા બાળકના પેટમાં ગેસ બનવાના કારણે સમજ નથી આવી રહ્યો તો તેની દૂધની બૉટલ પા ધ્યાન આપો. જો બૉટલની નિપ્પલનો છિદ્ર મોટું થઈ ગયો છે તો તેને તરત જ બદલી નાખો. 
 
- બાળજને ગૈસની પરેશાનીથી રાહત માટે તેને પેટના પડખે સૂવડાવો. આવુ માત્ર 1-2 મિનિટ સુધી જ કરવો. 
 
- બાળકોમાં ગેસ બનવા ઓછુ કરવા માટે પેટની માલિશ એક સારુ ઉપાય છે. બાળકને પીઠના પડખે સૂવડાવી અને પેટ પર ધીમે-ધીમે ઘડીયાલની દિશામાં ધુલાવો પછી હાથને તેના પેટના નીહે ગોળાઈમાં લઈ જાઓ.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાત ATSનું મોટું ઓપરેશન: રથયાત્રા પૂર્વે જૈશ-એ-મોહમ્મદના કથિત 8 આતંકીઓ ઝડપાયા

પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ: સાણંદમાં દેશના સૌથી મહત્વપૂર્ણ CG SEMI પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન

મેઘરાજા રૌદ્ર સ્વરૂપે: ગુજરાતના 225 તાલુકા પાણી-પાણી, માંગરોળમાં આભ ફાટતા 22.24 ઇંચ વરસાદ

1 લિટર ઇથેનોલ બનાવવા માટે કેટલું પાણી વપરાય છે? કેન્દ્ર સરકારે સત્ય જાહેર કર્યું અને આ દાવાઓને ફગાવી દીધા.

કેતન હત્યા કેસમાં આરોપી સિયા અને ચેતનને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

વધુ જુઓ..

ધર્મ

શનિવારે યુવકોએ સાસરીયામાં ના જવું, તેલ-મીઠું અને લોખંડની વસ્તુઓ ખરીદવાથી બચો, જાણો અઠવાડીયાના કયા દિવસે કયા કામ ન કરવા જોઈએ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 4, 2026

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

શ્રી ગણેશ સ્તુતિ (જુઓ વીડિયો)- Ganesh Stuti

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 3 જુલાઈ 2026

આગળનો લેખ
Show comments