Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુંધા માતાના દર્શન કરીને પરત ફરતા એક જ પરિવારના 4 સભ્યોના કરૂણ મોત

Webdunia
બુધવાર, 11 મે 2022 (16:22 IST)
આજે બનાસકાંઠાના આબુ રોડ પર નાના બેડા ગામના રહેવાસી પરિવારને અકસ્માત નડ્યો હતો. આ પરિવાર સુપ્રસિધ્ધ સુંધા માતાજીના મંદિરે દર્શન કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. આબુ રોડ પર દર્શનાર્થી પરિવારની કારને અજાણ્યા વાહને ઠોકરે લીધી હતી.

જે અકસ્માતમાંથી હેમખેમ ઊગરી ગયેલ પરિવાર કારમાંથી બહાર નીકળી રહ્યો હતો. ત્યાં કાળ બનીને પૂર પાટ વેગે આવતા કન્ટેનરના ચાલકે આ પરિવારને અડફેટે લીધા હતા. જેમાં તોતિંગ કન્ટેનરના ટાયર નીચે કચડાઈ જતા એક જ પરિવારના ચાર સભ્યો કાળનો કોળીયો બની ગયા હતા. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

માતા બનવાની યોગ્ય ઉંમર શું છે? જાણો ગાયનેકોલોજિસ્ટનો જવાબ અને તેની પાછળનું કારણ

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

આગળનો લેખ
Show comments