Several hotels in Lucknow received bomb threats લખનૌની અનેક હોટલોને બોમ્બની ધમકી મળી છે. એક મેલ મોકલવામાં આવ્યો છે અને હોટલને ઉડાવવાની ધમકી મળી છે. રાજધાનીની દસ જેટલી હોટલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મેલ દ્વારા આપી છે.
Mandi Car Accident: હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાંથી આ દુઃખદ અકસ્માતના સમાચાર આવ્યા છે. અહીં ચૌહર ઘાટીના વર્ધનમાં એક કાર 300 મીટર ખાઈમાં પડી હતી. કારમાં પાંચ લોકો હતા જેમના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
સુરતથી ઉત્તર ભારતમાં જતી ટ્રેનમાં મુસાફરી કરવા માટે ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જામી છે. સુરતના ઉધના સ્ટેશન બહાર રોડ પર મુસાફરોની લાંબી કતારો
Magarmach Ka Video: સોશિયલ મીડિયા પર મગરના હુમલા સાથે જોડાયેલા ઘણા વીડિયો જોવા મળી રહ્યા છે. મગરને પાણીનો સૌથી ખતરનાક શિકારી માનવામાં આવે છે. એકવાર શિકાર તેના રડાર હેઠળ આવે તો તેનું બચવું મુશ્કેલ બની જાય છે પરંતુ શું તમે ક્યારેય એવો મગર જોયો છે
Mann Ki Baat:વડાપ્રધાન મોદી 'મન કી બાત' કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા છે. આ કાર્યક્રમનો 115મો એપિસોડ છે. પીએમએ કહ્યું કે ભારતમાં દરેક યુગમાં નવો પડકાર આવ્યો છે, પરંતુ અમે તેને પાર કર્યો છે.
છત્તીસગઢની રાજધાની રાયપુરમાં શનિવારે એક રહેણાંક-કમ-કોમર્શિયલ બિલ્ડિંગમાં આગ ફાટી નીકળતાં એક મહિલા સહિત બે લોકોનાં મોત થયાં અને અન્ય બે લોકો ઘાયલ થયા. પોલીસ અધિકારીઓએ આ જાણકારી આપી.
Property Prices In Gujarat: ગુજરાત સરકારે નૉન ટીપી ક્ષેત્રમાં 40% કપાત જમીન ભરાવને કારણે રેવેન્યુ પ્રીમિયમ એમાઉંટમાથી છૂટથી નિર્માણ ક્ષેત્રમાં પ્રોપર્ટીની કિમંતો ઓછી થઈ જશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝ તેમની પત્ની બેગોના ગોમેઝ સાથે 27 થી 29 ઓક્ટોબર, 2024 દરમિયાન સત્તાવાર રીતે ભારતની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ સાંચેઝની આ પ્રથમ ભારત મુલાકાત છે અને 18 વર્ષમાં સ્પેનના રાષ્ટ્રપતિની આ ...
ઈરાને 1 ઓક્ટોબરના રોજ ઈઝરાયેલ પર લગભગ 180 મિસાઈલો છોડી હતી. આ પછી ઈઝરાયેલ તરફથી કહેવામાં આવ્યું કે ઈરાનને આ હુમલાની કિંમત ચૂકવવી પડશે અને હવે ઈઝરાયેલ તરફથી જવાબી કાર્યવાહી કરવામાં આવી છે.
દિલ્હી મેટ્રોએ ગુરૂવારે કહ્યુ કે તેમણે સ્તન કેંસર વિશે જાગૃતતા ફેલાવવા માટે લગાવેલ એ પોસ્ટરને હતાવી દીધુ જેના પર લખ્યુ હતુ કે તમારા સંતરા(સ્તન)નુ ચેકઅપ કરાવો. સવાલ એ છે કે શુ આ ઉપમા મેસેજને અસ્પષ્ટ કરે છે ?
ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપૉર્ટ પ્રમાણે, ભારતના હવામાન વિભાગે (આઈએમડી) આશંકા વ્યક્ત કરી છે કે સતત ભારે વરસાદને કારણે ઓડિશાના 16 જિલ્લામાં અચાનક પૂરની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.