Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ ટિપ્સ - આ રીતે લગાવશો અરીસો તો આર્થિક તંગી થશે દૂર

Webdunia
શનિવાર, 29 ડિસેમ્બર 2018 (16:33 IST)
વાસ્તુ હિસાબ્નથી લોકો અનેક ઉપાય કરીને ઘરમાં ખુશીઓ લાવે છે. આ ઉપાયો કર્રીને લોકો ઘરમાં આવતી પરેશાનીઓ દૂર કરે છે. એ જ રીતે વાસ્તુશાસ્ત્રમાં અરીસોનુ પણ એક જુદુ જ મહત્વ છે. વાસ્તુશાસ્ત્રમાં અરીસાને લઈને કેટલીક એવી ટિપ્સ આપી છે જેનો પ્રયોગથી વાસ્તુ દોષ દૂર કરી શકાય છે. તો આવો જાણીએ એ ઉપાય.. 
 
1. વાસ્તુશાસ્ર મુજબ અરીસાને ઉન્નતિ અને લાભ માટે ઘરના ઉત્તર અને પૂર્વી દિવાલ પર લગાવવો જોઈએ. તેનાથી આર્થિક નુકશાન નથી થતુ અને ધનમાં વૃદ્ધિ થાય છે. 
2. વાસ્તુ મુજબ એવુ કહેવાય છે કે અરીસો જેટલો મોટો અને હલકો હોય છે તેટલો જ લાભકારી હોય છે. 
3. વાસ્તુશાસ્ત્ર મુજબ જો તમે ઘરના દરવાજા સામે ગોલ અરીસો લગાવો છો તો તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. તેનાથી ઘરની આર્થિક તંગી પણ દોરો થાય છે. 
4. બેડરૂમમાં દરવાજા સામે અરીસો લગાવવો લાભકારી હોય છે તો બીજી બાજુ મુખ્ય દ્વાર સામે દર્પણ લગાવવાની ભૂલ ન કરો તેનાથી હાનિ થાય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

13 ફેબૃઆરીનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકોને અચાનક થશે લાભ

આ 5 રાશિઓની યુવતીઓ પ્રેમમાં આપે છે દગો, ભૂલથી પણ ન કરશો તેમની સાથે એકરાર

12 ફેબૃઆરીનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર વિષ્ણુજીની થશે કૃપા

11 ફેબુઆરીનું રાશિફળ - આજે આ રાશિના જાતકો માટે ખૂબ જ સૌભાગ્યશાળી રહેશે મંગળવાર

10 ફેબ્રુઆરીનું રાશીફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે મહાદેવજીની કૃપા

આગળનો લેખ
Show comments