Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોંગ્રેસમાં ઘમાસાન, નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી આપ્યુ રાજીનામુ

Webdunia
મંગળવાર, 28 સપ્ટેમ્બર 2021 (15:43 IST)
Navjot Singh Sidhu Resign: નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધુ. જોકે, તેમણે કહ્યું છે કે તેઓ કોંગ્રેસમાં જ રહેશે. સિદ્ધુએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા પત્રમાં કહ્યું કે તેઓ કોંગ્રેસ પાર્ટીના સભ્ય તરીકે ચાલુ રહેશે.

<

pic.twitter.com/L5wdRql5t3

— Navjot Singh Sidhu (@sherryontopp) September 28, 2021 >
 
તેમણે પોતાના રાજીનામા પત્રમાં લખ્યું  "માણસનું પતન સમજૂતીને કારણે થાય છે. હું કોંગ્રેસના ભવિષ્ય અને પંજાબની ભલાઈના એજન્ડા સાથે ક્યારેય સમાધાન કરી શકતો નથી. તેથી, હું પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદેથી રાજીનામું આપું છું. હું પાર્ટી માટે કામ કરતો રહીશ. પંજાબમાં આજે નવા મંત્રીઓમાં ખાતાનું વિભાજન થયું છે અને થોડા કલાકો બાદ સિદ્ધુએ સોનિયા ગાંધીને પોતાનું રાજીનામું મોકલી દીધું. જેની પાછળ કેટલાક મહત્વના કારણો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાનું કારણ સિદ્ધુની નારાજગી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

વધુ જુઓ..

નવીનતમ

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

આગળનો લેખ
Show comments