Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધનતેરસ પર શુ ખરીદવુ શુ નહી ?

Webdunia
સોમવાર, 5 નવેમ્બર 2018 (08:03 IST)
ધનતેરસનો તહેવાર દિવાળીના ઠીક બે દિવસ પહેલા આવે છે.. આ વર્ષે ધનતેરસનો તહેવાર 5 નવેમ્બર 2018ના સોમવારના દિવસે ઉજવાશે. આ દિવસે દેવી લક્ષ્મી સાથે કુબેરની પણ પૂજા કરવી જોઈએ.  આ દિવસે તમે કોઈપણ વસ્તુ ખરીદશો તો તમને  તેનુ 13 ગણુ વધારે ફળ મળશે.. પણ વસ્તુ હંમેશા શુભ સમયમાં ખરીદવી જોઈએ.  આ વર્ષે ધનતેસસનુ શુભ મુહુર્ત છે સોમવારે સાંજે 6.05 વાગ્યાથી રાત્રે 8.01 વાગ્યા સુધી છે. તેમનો સમય 1 કલાક 55 મિનિટ છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વધુ જુઓ..

નવીનતમ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments