Webdunia - Bharat's app for daily news and videos

Install App

Guru Pushya Nakshtra 2021- ગુરુ પુષ્ય યોગ પુષ્ય નક્ષત્રમાં ખરીદી કરવાના શુભ ચોઘડિયા મુહૂર્ત

Webdunia
મંગળવાર, 19 ઑક્ટોબર 2021 (15:07 IST)
આ વર્ષે ધન તેરસ પહેલા ખરીદી કરવાનો ખૂબ જ શુભ સંયોગ બની રહ્યો છે.

28 ઓક્ટોબરે મકર રાશિમાં શનિ-ગુરુની યુતિને કારણે પુષ્ય નક્ષત્ર ખૂબ જ શુભ ફળદાયી રહેશે. આ સિવાય, સર્વાર્થસિદ્ધિ યોગ પણ તે જ દિવસે સવારે 6:33 થી 9:42 સુધી રહેશે.
સોના-ચાંદી, વાહન અને પ્રોપર્ટી ખરીદદારી માટે ગુરુ પુષ્ય નક્ષત્રને પવિત્ર માનવામાં આવે છે. બાર રાશિઓમાં એકમાત્ર કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે અને પુષ્ય નક્ષત્રના બધા ચરણ દરમિયાન જ ચંદ્ર પોતાની જ રાશિ કર્ક રાશિમાં રહે છે. એટલે પુષ્ય નક્ષત્રને ધન માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.
 
પુષ્ય નક્ષત્ર ગુરુવાર, ઓક્ટોબર 28, 2021 ના રોજ
સોનું ખરીદવા માટે ગુરુ પુષ્ય યોગ - 09:41 એ એમ થી 06:37 એ એમ, ઓક્ટોબર 29
સમયગાળો - 20 કલાક 56 મિનિટ
પુષ્ય નક્ષત્ર ના સાથે વ્યાપ્ત શુભ ચોઘડિયા મુહૂર્ત
સવારે મુહૂર્ત (ચલ, લાભ, અમૃત) - 10:56 એ એમ થી 03:15 પી એમ
બપોરે મુહૂર્ત (શુભ) - 04:41 પી એમ થી 06:07 પી એમ
સાંજે મુહૂર્ત (અમૃત, ચલ) - 06:07 પી એમ થી 09:15 પી એમ
રાત્રિ મુહૂર્ત (લાભ) - 12:22 એ એમ થી 01:56 એ એમ, ઓક્ટોબર 29
વહેલી સવારે મુહૂર્ત (શુભ, અમૃત) - 03:30 એ એમ થી 06:37 એ એમ, ઓક્ટોબર 29

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વધુ જુઓ..

નવીનતમ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments