Webdunia - Bharat's app for daily news and videos

Install App

બુરહાનપુર હિંસામાં મૃતકોની સંખ્યા 5 થઈ

વાર્તા
શનિવાર, 11 ઑક્ટોબર 2008 (16:01 IST)
મધ્યપ્રદેશના બુરહાનપુરમાં દશેરાના અવસરે સાંપ્રદાયિક તણાવને બાદ ભડકી ઉઠેલી હિંસામાં અત્યાર સુધી પાંચ લોકો મોતને ઘાટ ઉતરી ગયાં છે. જીલ્લાની અંદર તણાવને જોતા કર્ફ્યુમાં કોઈ પણ ઢીલ અપાઈ નથી.

પોલીસે જણાવ્યું હતું કે હિંસા પર ઉતારૂ ભીડ પર નિયંત્રણ માટે પોલીસ દ્વારા ગોળીબારને લીધે ત્રણના મોત થયાં હતાં અને બે ગંભીર રીતે ઘાયલ થયાં હતાં જેમને મોડી રાત્રે ઈંદોરના મહારાજા યશવંતરાવ હોસ્પીટલમાં લાવવામાં આવ્યાં હતાં જેમને થોડાક સમય બાદ શ્વાસ છોડી દિધો હતો.
વધુ જુઓ..

જરૂર વાંચો

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

વધુ જુઓ..

નવીનતમ

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Show comments