Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાંચ કલાકારોને આદરાંજલિ

Webdunia
આઠ વર્ષ પછી નિર્દેશનના મેદાનમાં પાછા ફરેલા આદિત્ય ચોપડા 'રબ ને બના દી જોડી'ને શ્રેષ્ઠ બનાવવમાં કોઈ કસર છોડવા માંગતા નથી. આ ફિલ્મ દ્વારા યશરાજ ફિલ્મસની પ્રતિક્ષા દાવ પર લાગેલી છે.

શાહરૂખ અને અનુષ્કા અભિનીત આ ફિલ્મમાં 'અગિયાર મિનિટનુ એક ગીત સોનૂ નિગમ ગાશે. આ ગીતના દ્વારા જૂના જમાનાના કલાકારોને આદરાંજલિ આપવામાં આવશે. તે કલાકારો છે - રાજ કપૂર, શમ્મી કપૂર, દેવ આનંદ, રાજેશ ખન્ના, અને ઋષિ કપૂર.

આ ગીતનુ ફિલ્માંકન ભવ્ય રીતે કરવામાં આવશે અને આશા છે કે કિંગ ખાન અ ગીત પર ઝૂમતા જોવા મળશે.

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

Show comments