Webdunia - Bharat's app for daily news and videos

Install App

નીતિશ કુમારે વિજય રૂપાણીને કર્યો ફોન, ગુજરાત સરકાર બોલી - સંપૂર્ણ સુરક્ષા આપીશુ

Webdunia
સોમવાર, 8 ઑક્ટોબર 2018 (15:21 IST)
. ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર થયેલ હુમલાની ઘટનાઓ  પછી ઘરે પરત ફરી રહેલા ઉત્તર ભારતીયોને લઈને હાલત ગંભીર થઈ ગઈ છે. આ હુમલાને લઈને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ગુજરાત સીએમ વિજય રૂપાણી સાથ વાત કરી.  બીજી બાજુ ગુજરાતના ગૃહ મંત્રી પ્રદીપ જડેજા પણ આવા મામલે સરકારનુ પક્ષ મુકનારા સામે આવ્યા.  તેમણે કહ્યુ કે કેટલાક લોકો જે ચૂંટણીમાં જીતી નથી શક્યા.  તે હિંસા ફેલાવવાનુ કામ કરી રહ્યા છે. 
 
ઉત્તર ભારતીયોના હુમલાના ભયથી ઘરે પરત ફરવા મામલાને ગંભીરતાથી લેતા બિહાર સીએમ નીતીશ કુમારે ગુજરાતના મુખ્યમંત્રી સાથે વાત કરી.  નીતીશ કુમારે કહ્યુ હુ ગઈકાલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વાત્કરી. અમે તેમની સાથે સંપર્કમાં છીએ અને તેઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. જેમણે હુમલા કર્યા છે તેમને સજા મળવી જોઈએ અને કોઈ પ્રકારનો ભેદભાવ ન હોવો જોઈએ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

વધુ જુઓ..

નવીનતમ

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

આગળનો લેખ
Show comments