Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઢળી પડ્યો છે પંજશીરનો અભેદ કિલ્લો, મસૂદ માર્યા જવાના સમાચાર

Webdunia
સોમવાર, 6 સપ્ટેમ્બર 2021 (19:09 IST)
અફઘાનિસ્તાનના પંજશીર(Panjshir collapsed) નો અભેદ્ય કિલ્લો છેવટે ઢળી પડ્યો છે.  રેઝિસ્ટન્સ ફોર્સે તાલિબાનને કડક ટક્કર આપી હતી, પરંતુ રવિવારે ભીષણ યુદ્ધ બાદ તાલિબાનોએ જીત મેળવી છે. પંજશીર પર વિજય મેળવ્યા બાદ હવે સમગ્ર અફઘાનિસ્તાન તાલિબાનના કબજામાં છે. જોકે, તાલિબાનના દાવાને રેજિસ્ટેંસ ફોર્સ દ્વારા નકારવામાં આવ્યો છે.
 
તાલિબાન તરફથી ફ્રંટના ચીફ કમાન્ડર સાલેહ મોહમ્મદના પણ માર્યા જવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સાથે જ  NRFના નેતા અહમદ મસૂદે ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે પંજશીર ઘાટીમાં(Panjshir collapsed) પાકિસ્તાન સેના  તાલિબાનને ટેકો આપી રહી છે.
 
સમાચાર એ પણ આવ્યા હતા કે પાકિસ્તાનના ફાઈટર જેટ અને ડ્રોનએ પંજીશીરમાં કાર્યકારી રાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહના ઘર પર હુમલો કર્યો છે, ત્યારબાદ સાલેહ કોઈ અજ્ઞાત સ્થળ પર જતા રહ્યા છે. એટલું જ નહીં, પાકિસ્તાનના ડ્રોન હુમલામાં પંજશીરના વિદ્રોહી નેતા અહમદ મસૂદના પ્રવક્તા ફહીમ દશ્તીનું પણ મોત થયું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments