Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ મુજબ ક્યારે, કેવા અને ક્યા લગાવશો આ વિશેષ છોડ

Webdunia
ગુરુવાર, 4 જૂન 2020 (18:45 IST)
આપણા ઘરમાં ઝાડ-છોડ ઘરને આકર્ષક બનાવવા ઉપરાંત સકારાત્મક ઉર્જાનો સંચાર પણ કરે છે. અનેક એવા છોડ પણ છે તમારી ઉન્નતિમાં વૃદ્ધિ કરે છે. છોડને હંમેશા વાસ્તુમુજબ જ લગાવશો તો તમારુ ઘર ખુશીયોથી ભરાઈ જશે અને પરિવાર નિત્ય પ્રગતિ કરશે. 
 
- છોડને ઘરની દક્ષિણ કે પશ્ચિમ દિશામાં લગાવો. આમ તો કાયદેસર જોવા જઈએ તો ઝાડ ફક્ત એક જ દિશામાં નહી પણ જુદી જુદી દિશામાં હોવુ જોઈએ. 
 
- તમારા ઘરમાં એક તુલસીનો છોડ જરૂર લગાવો. તેને ઉત્તર પૂર્વ કે ઉત્તર-પૂર્વી દિશામાં લગાવો કે પછી ઘરની સામે પણ લગાવી શકો છો. 
 
- ઝાડને ઘરના મુખ્ય દ્વાર પર ક્યારેય પણ ન લગાવશો 
 
- ઘરમાં લીમડો, ચંદન, લીંબૂ, કેરી, આમળા, દાડમ વગેરેના ઝાડ-છોડ તમારા ઘરમાં લગાવી શકાય છે. 
 
- તમારા ઘરમાં કાંટાના ઝાડ ન લગાવો તો સારુ છે. ગુલાબ ઉપરાંત અન્ય કાંડાવાળા ઝાડ  ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. 
 
- આ વાતનુ હંમેશા ધ્યાન રાખો કે તમારા આંગણમાં લાગેલ ઝાડની સંખ્યા 2, 4, 6, 8... જેવા ઈવન નંબર્સમાં હોવી જોઈએ. ઑડ નંબર્સમાં નહી. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

13 ફેબૃઆરીનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકોને અચાનક થશે લાભ

આ 5 રાશિઓની યુવતીઓ પ્રેમમાં આપે છે દગો, ભૂલથી પણ ન કરશો તેમની સાથે એકરાર

12 ફેબૃઆરીનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર વિષ્ણુજીની થશે કૃપા

11 ફેબુઆરીનું રાશિફળ - આજે આ રાશિના જાતકો માટે ખૂબ જ સૌભાગ્યશાળી રહેશે મંગળવાર

10 ફેબ્રુઆરીનું રાશીફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે મહાદેવજીની કૃપા

આગળનો લેખ
Show comments