Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભૂલથી ચાંદ જોવાઈ જાય તો જરૂર કરવુ આ ઉપાય અને મંત્ર જપ

Webdunia
ગુરુવાર, 9 સપ્ટેમ્બર 2021 (15:29 IST)
ચતુર્થીના દિવસે લોકોને ચાંદ નહી જોવા જોઈએ. જણાવાય છે કે ચાંદ જોવાથી ઝૂઠા આરોપ કે કલંકના ડર બન્યું રહે છે. તે સિવાય કલંક પણ લાગી શકે છે.  ચોરીનો આરોપ લાગે છે. 
 
એક કથા મુજબ ભગવાન શ્રીકૃષ્ણ પર સ્યમંતક મણિ ચોરાવવાનો આરોપ લાગ્યુ હતુ ત્યારે નારદજીએ જણાવ્યું કે ભાદ્રપદ શુક્લ પક્ષની ચતુર્થીના ચાંદના દર્શન કરવાથી મિથ્યા આરોપ લાગ્યા છે શ્રીગણેશએ આપ્યું હતું ચંદ્રમાને શ્રાપ ત્યારે શ્રીકૃષ્ણએ તેના કારણ પૂછ્યું તો નારદજી એ જણાવ્યું કે ચન્દ્રમાને પોતાના રૂપનું ખૂબ અભિમાન હતુ. ગણેશ ચતુર્થીના દિવસે ગજમુખ અને લંબોદર રૂપને જોઈ ચન્દ્રમા હંસી પડયો. ગણેશજી તેનાથી નારાજ થઈ ગયા અને ચન્દ્રમાને શ્રાપ આપ્યો કે આજથી જે પણ ચતુર્થીના દિવસે ચંદ્રમાને જોશે તેને માથે ખોટું
કલંક લાગશે.
 
જો ચાંદ ભૂલથી જોવાઈ જાય તો કરો આ ઉપાય ગણેશ ચતુર્થાના વ્રત કરવું જોઈએ. 
જો ચાંદ જોવાઈ જાય તો ત્રણ પથ્થર ચાંદ સામે ફેંકવાથી દોષ દૂર હોય છે. તેથી તેને પથ્થર ચોથ પણ કહે છે. (પણ કાળજીથી પથ્થર ફેંકવું)  જો ચંદ્રદર્શન થઈ જાય તો તમારા ખિસ્સામાં મૂકેલા સિક્કાની ખનક કે આવાજ કરવી.
 
આ મંત્રનો કરવું જાપ 
સિંહ પ્રસેન મણ્વધીત્સિંહો જામ્બવતા હત: 
સુકુમાર મા રોદીસ્ત્વ હ્યોષ સ્યમંતક: 
 
જેને સંસ્કૃત ન આવતી હોય તે આ રીતે બોલવુ 
મંત્રાર્થ- સિંહએ પ્રસેનએ માર્યું અને સિંહએ જામ્બવાનને માર્યું. સુકુમાર બાળક તૂ ન રડવું, તારી જ સ્યમંતક મણિ છે. 
 
આ મંત્રના પ્રભાવથી કલંક નહી લાગે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વધુ જુઓ..

નવીનતમ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments