Webdunia - Bharat's app for daily news and videos

Install App

Men Health Tips: પુરૂષ દરરોજ કરે આ આસન, બૉડીની બધી સમસ્યાઓ દૂર થશે

Webdunia
શુક્રવાર, 26 મે 2023 (14:23 IST)
Butterfly Pose Benefits For Men: તિતલી આસન આરોગ્ય માટે ખૂબ ફાયદાકારી હોય છે. આ આસનને કરવા માટે તિતલીની જેમ પગને હલાવવો પડે છે. પણ આ આસન પુરૂષો માટે ખૂબ ફાયદાકારી છે. જી હા આ આસન કરવાથી પુરૂષોમાં પ્રોસ્ટેટ કેંસરનો ખતરો ઓછુ થઈ જાય છે. ચાલો અમે પુરૂષો માટે તિતલી આસનના ફાયદા  જણાવીએ 
 
લો સ્ટેમિનાની સમસ્યા દૂર કરે છે
પુરૂષોમાં થાક અને નબળાઈ કે લો સ્ટેમિનાની સમસ્યા તિતલી પોઝ દૂર કરે છે. જો તમ થાક કે તમારો સ્ટેમિઆ ઓછુ છે તો તમે તિતલે પોઝ ટ્રાય કરી શકો છો. તેમજ જે પુરૂષોને લો અપ બેન પેનની સમસ્યા છે તેણે પણ તિતલી આસન જરૂર કરવા જોઈએ. આ આસન કરવાથી તમે દુખાવાની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. 
 
પ્રોસ્ટેટ કેંસર 
પ્રોસ્ટેટ ગ્લેંડ માટે તિતલી આસન ફાયદાકારી હોય છે. પ્રોસ્ટેટ ગ્લેંડ હેલ્દી રહેવાથી પુરૂષોમાં પ્રોસ્ટેટ કેંસરનો ખતરો પણ દૂર રહે છે. તે સિવાય આ આસન કરવાથી બ્લેડર અને પેટથી સંકળાયેલા આર્ગન હેલ્દે રહે છે. તેમજ જણાવીએ કે આતરડા માટે પણ આ આસન ફાયદાકારી ગણાય છે. 
 
માંસપેશીઓ મજબૂત થાય છે 
તિતલી આસન કરવાથી અંદરથી માંસપેશીઓ મજબૂત બને છે. અંદરના જાંઘમાં તનાવ છે તો તે પણ દૂર થાય છે. પુરૂષો બાઈક ચલાવવાના કારણે ક્યારે ક્યારે જાંઘની માંસપેશીઓમાં ખેંચાવ લાગે છે તે તિતલી આસન કરવાથી સાજા કરી શકો છો. આ આસન કરવાથી થાક પણ દૂર થાય છે. તેમજ જે લોકોને નબળાઈની સમસ્યા રહે છે તે પણ દૂર થાય છે. 
Edited By-Monica sahu
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

બુધવાર સ્પેશયલ - ગણેશ ભજન Ganesh bhajan

Holi Messages and Wishes in Gujarati - તમારા પ્રિયજનો અને મિત્રોને મોકલો હોળીના આ શુભકામના સંદેશ

Holika- શું હોલિકા દહનના દિવસે રોટલી ન બનાવવી જોઈએ?

Pradosh Vrat Upay: પ્રદોષ વ્રતના દિવસે શિવલિંગ પર અર્પિત કરો આ વસ્તુઓ, ભગવાન ભોલેનાથ દરેક મનોકામના કરશે પૂરી

Bajarang Baan- બજરંગ બાણ પાઠ

આગળનો લેખ
Show comments