Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચંદ્રાસ્વામીના વિદેશ જવા પરનો પ્રતિબંધ જારી

ભાષા
શુક્રવાર, 14 માર્ચ 2008 (22:43 IST)
નવી દિલ્હી(ભાષા) વિદેશ જવાની મંજુરી માગતી અરજી વિવાદાસ્પદ તાંત્રિક ચંદ્રાસ્વામીએ ઉચ્ચતમ ન્યાયાલય પાસે કરી હતી. જોકે, અદાલતે તેમની અરજી રદ્ કરી નાંખી હતી. ચંદ્રાસ્વામીએ પોતાના શિષ્યોને મળવા માટે વિદેશ જવાની અનુમતિ માગી હતી. ઉલ્લેખનીય છે કે, દિલ્લી ઉચ્ચ ન્યાયાલય દ્વારા ચંદ્રાસ્વામીને વિદેશ જવાની પરવાનગી આપયા બાદ ઉચ્ચતમ ન્યાયાલયે 26મી ફેબ્રુઆરીના રોજ તેમના વિદેશ જવા પર પ્રતિબંધ લાદી દીધો હતો.
વધુ જુઓ..

જરૂર વાંચો

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

Show comments