Webdunia - Bharat's app for daily news and videos

Install App

પૂર્વ આઇ.પી.એસ. ડી.જી.વણજારાના પુત્ર અર્જુનસિંહ વણજારા રૂ.75 હજારની લાંચના છટકામાં ઝડપાયા

Webdunia
બુધવાર, 6 જુલાઈ 2016 (07:44 IST)
વડોદરા પંથકની એક જમીનના પ્રશ્ને ફરિયાદીની ફેવર કરવા માટે રૂ.75 હજારની લાંચની માંગણી કરાતાં અને ફરિયાદીએ આ બાબતે વડોદરા એસીબી સમક્ષ ફરિયાદ કરતા વડોદરા એસીબીના મદદનીશ નિયામક પી.આર.ગેહલોતના માર્ગદર્શન હેઠળ એસીબી પીઆઇ જી.ડી.પલસાણ અને તેમની ટીમે આબાદ ઝડપી લીધાનુ એસીબી સુત્રો જણાવે છે

   આ મામલે એસીબીએ વડોદરા ગ્રામ્‍યના નાયબ મામલદાર જસવતસિંહ દર્શનસિંહ હજુરીને પણ ઝડપી લેવામાં આવ્‍યા હતા.

   નવાઇની વાત એ છે કે ડી.જી.વણજારાના પુત્ર અર્જુનસિંહ 75 હજાર લાંચમાં ઝડપાયાના સમાચાર સોશ્‍યિલ મીડીયા પર વાયરલ થવા છતા એસીબીએ આ સમાચાર જાહેર કરવામાં અગમ્‍ય કારણો સર ભારે વિલબ કરતા અનેકવિધ ચર્ચાઓ ઉચ્‍ચ આઇપીએસ અને આઇએએસ વર્તુળોમાં ચાલી રહી છે
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments