Webdunia - Bharat's app for daily news and videos

Install App

Noida - સ્પા સેન્ટરમાં ભીષણ આગ, મહિલા સહિત બેના મોત

Webdunia
ગુરુવાર, 17 ફેબ્રુઆરી 2022 (22:27 IST)
નોઈડાના સેક્ટર-53ના ગીજોડ ગામમાં આશીર્વાદ કોમ્પ્લેક્સમાં જાકોજીના નામે ચાલતા સ્પા સેન્ટરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગી તે સમયે એક મહિલા અને એક પુરૂષ હાજર હતા. આગના કારણે બંનેના મોત થયા હતા. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. અને તપાસ શરૂ કરી હતી.
 
નોઈડા પોલીસ સ્ટેશન સેક્ટર-24ના ઈન્ચાર્જ જ્ઞાન સિંહે માહિતી આપી કે આશીર્વાદ કોમ્પ્લેક્સ સેક્ટર 53માં સ્પા સેન્ટર ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં અચાનક આગ ભભૂકી ઉઠતા મહિલા સંચાલકો રાધા ચૌહાણ (26 વર્ષ) અને અરૂણ આનંદ (35 વર્ષ) જેઓ આગ લાગતા સમયે હાજર હતા તેમનું મોત નીપજ્યું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments