Webdunia - Bharat's app for daily news and videos

Install App

Mangalwar Upay- રોજગાર જોઈએ તો મંગળવારે અજમાવો આ 3 ખાસ ઉપાય

Webdunia
મંગળવાર, 15 માર્ચ 2022 (00:07 IST)
નોકરી- રોજગારની શોધમાં છો અને દરેક બાજુથી નિરાશ થઈ રહ્યા છો તો આ મંગળવારે અજમાવો આ 3 ઉપાય 
 
પહેલો ઉપાય - તમે બેરોજગાર છો કે વ્યાપાર નહી ચાલી રહ્યુ છે તો તમે મંદિરમાં બેસીને 11 મંગળવારે સુંદરકાંડ પાઠ કરો. આ પાઠ શરૂ કરવા માટે હનુમાન જયંતીનો દિવસ અતિ ઉત્તમ રહેશે. 
 
બીજો ઉપાય- જો તમે નોકરી મેળવા ઈચ્છો તો નોકરી ઈંટરવ્યૂહ માટે જાઓ તો ખિસ્સામાં લાલ રૂમાલ કે કોઈ લાલ કપડા રાખો પણ આ કપડા કે રૂમાલ બજરંગબલીના ચરણોમાં રાખેલુ હોવુ જોઈએ. 
 
ત્રીજો ઉપાય- દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો અને હનુમાનજીના મંદિર જાઓ. હોઈ શકે તો પાંચ શનિવાર કે મંગળવારે હનુમાનજીને ચોલા ચઢાવો. હનુમાનજીને પાન ખૂબ પસંદ છે તેથી 11 મંગળવારે તેમને પાન અને આખી સોપારી જુદી ચઢાવો.   
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

વધુ જુઓ..

નવીનતમ

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

Mahakumbh Magh Purnima Pavitra Snan Live: આજે મહાકુંભમાં થઈ રહ્યું છે માઘ પૂર્ણિમાનું પવિત્ર સ્નાન, અત્યાર સુધીમાં 73.60 લાખ ભક્તો કરી ચુક્યા છે સ્નાન

આગળનો લેખ
Show comments