Webdunia - Bharat's app for daily news and videos

Install App

Margashirsha Month: માગશર મહીનામાં ભગવાન શ્રી કૃષ્ણને લગાવો આ વસ્તુઓનો ભોગ, પ્રસન્ન થઈ પૂર્ણ કરશે દરેક મનોકામના

Webdunia
મંગળવાર, 19 ડિસેમ્બર 2023 (14:37 IST)
Margashirsha Month 2023: માગશર મહીના દરેક વર્ષ નવેમ્બર કે ડિસેમ્બર મહીનામાં શરૂ થઈ જાય છે. હિંદુ પંચાગના મુજબ આ મહીના ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત હોય છે તેથી આ મહીના શ્રીકૃષ્ણની પૂજા અર્ચના કરાય છે. 
 
માખણ મિસરી 
માખણ મિસરી (Makhan Mishri) ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ પ્રિય પ્રસાદ છે. તેથી જો તમે શ્રી કૃષ્ણને માખણ મિસરીનો ભોગ લગાવીએ છે તો તેનાથી તો તમે જલ્દી અને ખૂબ પ્રસન્ન થાય છે જેને તેમનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
 
પંચામૃત
પંચામૃત (Panchamrit) હિંદુ ધર્મમાં તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી કોઈપણ હિંદુ પૂજા પંચામૃત વિના અધૂરી માનવામાં આવે છે. તેથી શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા માટે પૂજા અર્પણમાં પંચામૃતનો સમાવેશ કરવો જોઈએ. જો તમે માઘશર મહિનામાં શ્રી કૃષ્ણને પંચામૃત અર્પણ કરો છો, તો તમારા જીવનની તમામ મુશ્કેલીઓનો અંત આવે છે.
 
પંજીરી 
 ધાણાની પંજરી ભગવાન શ્રીકૃષ્ણને ખૂબ પ્રિય છે. જ્યોતિષમાં ધાણાને ધનનું પ્રતિક માનવામાં આવે છે. તેથી, જો ભગવાન શ્રી કૃષ્ણને ધાણા પંજીરી અર્પણ કરો છો, તો તે તમારી આર્થિક સમસ્યાઓ દૂર કરે છે અને ઘરની તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહે છે.
 
Edited BY-Monica sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Sunday Special Recipe- સ્વાદિષ્ટ પંજાબી મસાલા પુલાવ

સાચી મિત્રતાની કસોટી

Friendship Day 2026: જાણો ક્યારે અને કેવી રીતે થઈ હતી ફ્રેંડશિપ ડે ની શરૂઆત ? કેવી રીતે મનાવવો જોઈએ ફ્રેંડશિપ ડે

Happy Friendship Day 2026: દોસ્તી પણ શુ ગજબની વસ્તુ હોય છે.. આ 10 ખાસ મેસેજથી પોતાના મિત્રોને કરો ફ્રેંડશિપ ડે વિશે

ફક્ત ગેસ-એસિડીટી જ નહિ પણ આ હેલ્થ પ્રોબ્લેમ્સમાં પણ લાભકારી છે અજમો, જાણી લો ફાયદા

વધુ જુઓ..

નવીનતમ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -2 ઓગસ્ટ, 2026

ગૌમૂત્રનું ધાર્મિક મહત્વ : ગૌમૂત્રમાં છે ગંગાનો વાસ, પૂજામાં પવિત્રતા અને શુદ્ધિકરણ માટે ઉપયોગી

Aaj Nu panchang - આજનુ પંચાગ - 1 ઓગસ્ટ , 20226

ઓગસ્ટમાં શ્રાવણ પુત્રદા એકાદશીનું વ્રત ક્યારે રહેશે? સાચી તારીખ અને શુભ સમય નોંધી લો.

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 31 જુલાઈ 2026

આગળનો લેખ
Show comments