Webdunia - Bharat's app for daily news and videos

Install App

અકોલામાં મોટો અકસ્માત, ધાર્મિક કાર્યક્રમ દરમિયાન મંદિરના ટીનશેડ પર વૃક્ષ પડ્યું; 7 ની મોત

Webdunia
સોમવાર, 10 એપ્રિલ 2023 (09:35 IST)
Akola Accident: મહારાષ્ટ્રના અકોલામાં મોટી દુર્ઘટના થઈ છે. જોરદાર વરસાદ અએ તોફાની હવાના કારણે બાલાપુર તાલુકામાં સ્થિત બાબૂજી મહારાજ મંદિર કેંપસના ટિન શેડ પર લીમડાનુ ઝાડ પડી ગયો. 
 
ટિન શેડના પડવાથી આશરે 40 લોકો તેના નીચે દટાઈ ગયા. આ ઘટનામાં સાત લોકોની મોત થઈ છે. તેમજ 30 લોકો ઈજાગ્રસ્ત થયા ચે. ઘાયલોની સારવાર અકોલા મેડિકલ કોલેજમાં કરાઈ રહી છે. મીડિયા રિપોર્ટના મુજબ દુર્ઘટના દરમિયાન આશરે 40 લોકો સ્થળે હાજર હતા. ઘટના કાલે સાંજે 7 વાગ્યા એક મંદિરની સામે એક ધાર્મિક સભારંભના દરમિયાન થઈ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

માતા બનવાની યોગ્ય ઉંમર શું છે? જાણો ગાયનેકોલોજિસ્ટનો જવાબ અને તેની પાછળનું કારણ

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

આગળનો લેખ
Show comments