Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં Corona પૉઝિટિવની મોત, ગુજરાતમાં મૃતકોની સંખ્યા 5 થઈ

Webdunia
રવિવાર, 29 માર્ચ 2020 (13:01 IST)
અમદાવાસમાં Corona પૉઝિટિવની મોત, ગુજરાતમાં મૃતકોની સંખ્યા 5 થઈ 
અમદાવાદમાં કોરોના વાયરસ ( Corona Virus) કોવિડ19થી પીડિત 45 વર્ષીય એક માણસની રવિવારે સવારે મોત થઈ ગઈ. સ્વાસ્થય વિભાગએ જણાવ્યુ કે રાજ્યમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધી 5 લોકોની મોત થઈ ગઈ છે. 
 
વિભાગએ જણાવ્યુ ક્ર મૃતક મધુમેહથી પીડિત હતો. તેની સાથે અમદાવાદમાં અત્યાર સુધી આ ઘાતક રોગના કારણે 3 લોકો તેમના જીવ ગુમાવી ચૂક્યા છે. 
તેનાથી પહેલા ભાવનગર અને સૂરતમાં એક-એક માણસની મોત થઈ ગઈ હતી. શનિવાર સુધી રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 55 હતી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments