Webdunia - Bharat's app for daily news and videos

Install App

નિર્માતા મનીષ શાહે કાર્તિક આર્યનને કેમ કહ્યું 'અનપ્રોફેશનલ', વાંચો આખો મામલો

Webdunia
મંગળવાર, 25 જાન્યુઆરી 2022 (11:43 IST)
આ દિવસોમાં કાર્તિક આર્યન તેની આગામી ફિલ્મ 'શહેજાદા' માટે ચર્ચામાં છે. શાહજાદા એ અલ્લુ અર્જુનની તેલુગુ ફિલ્મ 'આલા વૈકુંઠપુરમુલુ'ની હિન્દી રિમેક છે, પરંતુ તાજેતરમાં પ્રખ્યાત નિર્માતા મનીષ શાહે કાર્તિક વિશે એક મોટી વાત કહી છે. તેણે અભિનેતાને અનપ્રોફેશનલ જણાવ્યો છે.
 
કાર્તિક આર્યન તેની 'શહેજાદા'માં કામ કરી રહ્યો છે. આ ફિલ્મનું પ્રથમ  શેડ્યુલ દિલ્હીમાં શૂટ કરાયુ. હવે હિન્દીમાં આ ફિલ્મની રીલિઝ રદ કરવામાં આવી છે. હવે મનીષ શાહે દાવો કર્યો છે કે તેણે આ ફિલ્મને હિન્દીમાં ડબ કરવા પાછળ બે કરોડ રૂપિયા ખર્ચ્યા છે. મનીષ શાહે પોતે પોતાના એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. મામલો ત્યારે શરૂ થયો જ્યારે અલ્લુ અર્જુનની ફિલ્મ 'આલા વૈકુંઠપુરમુલુ'ના હિન્દી ડબ વર્ઝનની રિલીઝની જાહેરાત કરવામાં આવી. કાર્તિક આર્યન પણ આ જાહેરાતથી નારાજ હતો કારણ કે તેની હિન્દી ડબ કરેલી રિલીઝની તેની ફિલ્મ 'શહેજાદા' પર મોટી અસર પડશે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments