Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેલ્થ ટિપ્સ : આશાવાદી લોકો રહે છે દિલની બીમારીથી દૂર

Webdunia
P.R
ખુશ રહો અને આશાવાદી બનો. આ તમારા હૃદય માટે સારું છે. આવું અમે નહીં, તાજેતરમાં થયેલો એક અભ્યાસ જણાવે છે.

હાર્વર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થે 200 સ્ટડીમાં આપવામાં આવેલા આંકડાની સમીક્ષા કરી છે. જેના આધારે સંશોધકોએ જાણ્યું કે જે લોકો ખુશ રહે છે, તેમનામાં હૃદય રોગ કે સ્ટ્રોક આવવાનું જોખમ ઓછું રહે છે. બની શકે કે આવા લોકો સામાન્યપણે એપેક્ષા પ્રમાણે સ્વસ્થ હોય, પણ જે બાબત મહત્વ ધરાવે છે તે એ છે કે તમે કંઇક સારું અનુભવો. આ 'ફીલ ગુડ' જ હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ જેવા જોખમોને ઓછા કરે છે.

બીબીસીએ આ સમીક્ષાના આધારે સમાચાર આપ્યા છે કે વ્યક્તિની ઉંમર, સામાજિક-આર્થિક સ્થિતિ, શરીરનું વજન અથવા સ્મોકિંગની ટેવ વગેરે ગમે તે હો., પણ જો તમે આશાવાદી છો, તમારા જીવનથી સંતુષ્ટ છો અને પ્રસન્ન રહો છો તો પૂરી સંભાવના છે કે તમને હૃદયની બીમારી કે બ્લડ સર્ક્યુલેશન જેવી બીમારીઓ પરેશાન નહીં કરે. સૌથી વધુ આશાવાદી લોકોમાં આ રોગોની આશંકા 50 ટકા ઓછી થઇ જાય છે.

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

પ્રયાગરાજમાં આવેલું વાસુકી નાગ મંદિર

ગુરુવારે ભૂલથી પણ આ ઈલેક્ટ્રોનિક વસ્તુઓ અને ધારદાર વસ્તુઓ ઘરે ન લાવો, પતિ-પત્નીએ બિલકુલ ન કરવું જોઈએ આ કામ!

Puja Ghar - ઘરના મંદિરમાં પૈસા રાખશો તો શું થશે?

Mahashivratri 2025 - મહાશિવરાત્રિ પર શિવલિંગની પૂજા કરવી કે શિવમૂર્તિની ?

નર્મદા કે હર કંકર મે શિવ શંકર, જાણો ભોલેનાથે નર્મદા નદીને આપેલ આ વરદાનનુ રહસ્ય

Show comments