Webdunia - Bharat's app for daily news and videos

Install App

અરવિંદ કેજરીવાલે 9 દિવસ પછી સ્વાતિ માલીવાલ પર મૌન તોડ્યું, શું કહ્યું?

Webdunia
ગુરુવાર, 23 મે 2024 (16:09 IST)
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ આખરે સ્વાતિ માલીવાલના મુદ્દા પર તેમની ચુપ્પી તોડી નાખી છે. મુખ્યમંત્રી આવાસમાં આમ આદમી પાર્ટીની રાજ્યસભા સાંસાદને મારવાનો આરોપ પર મુખ્યમંત્રી કહ્યુ કે તે તેમાં નિષ્પક્ષ તપાસ અને ન્યાય ઈચ્છે છે. 
 
અરવિંદ કેજરીવાલે પીટીઆઈને કહ્યું કે આ ઘટનાની બે બાજુઓ છે. માલીવાલના આરોપોને લઈને ભાજપ ખૂબ જ આક્રમક છે અને મુખ્યમંત્રીના મૌન પર સવાલ ઉઠાવી રહી છે.
 
દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષે આરોપ લગાવ્યો કે 13 મેના રોજ સવારે જ્યારે તે મુખ્યમંત્રી આવાસ પર હાજર હતી ત્યારે મુખ્યમંત્રીના નજીકના સહયોગી બિભવ કુમારે તેના પર હુમલો કર્યો હતો. માલીવાલે આરોપ લગાવ્યો છે કે તેમને મુખ્યમંત્રીના ડ્રોઈંગ રૂમમાં ખરાબ રીતે મારવામાં આવ્યો હતો. પોલીસે કેસ નોંધ્યા બાદ બિભવ કુમારની ધરપકડ કરી લીધી છે.

કેજરીવાલે કહ્યું, 'પરંતુ મને આશા છે કે યોગ્ય તપાસ થશે. ન્યાય મળવો જોઈએ. ઘટનાને લઈને બે પક્ષો છે. પોલીસે બંને પક્ષની યોગ્ય તપાસ કરી ન્યાય કરવો જોઈએ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

વધુ જુઓ..

નવીનતમ

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

આગળનો લેખ
Show comments