Webdunia - Bharat's app for daily news and videos

Install App

શાકમાર્કેટમાં દેખાય રાહુલ ગાંધી- આજે સવારે ટામેટા ખરીદવા પહૉંચ્યા રાહુલ ગાંધી

Webdunia
મંગળવાર, 1 ઑગસ્ટ 2023 (13:12 IST)
Rahul Gandhi Latest News: કાંગ્રેસનાપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે એટલે કે  મંગળવારે 1 ઓગસ્ટની સવારે-સવારે દિલ્હીના આઝાદપુર શાક માર્કેટ પહોંચી ગયા અહીં તેણે શાકા વિક્રેતાઓ, વેપારીઓ અને બીજા લોકોથી મળ્યા. તેનો એક વીડિયો પણ આ વાત સામે આવી છે જેમાં રાહુલ પોતાના કેટલાક બોડીગાર્ડ સાથે માર્કેટની મુલાકાત લેતો જોવા મળ્યો હતો, આ દરમિયાન તેણે શાકભાજીના ભાવ પર લોકો સાથે વાત કરી હતી.
 
શાકમાર્કેટમાં દેખાય રાહુલ ગાંધી શા માટે 
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા એક વીડિયો સોશિયલ મીડિયા પરા તીવ્ર વાયરલ થઈ રહ્યો હતો. આ વીડિયોમાં રામેશ્વરા નામનો એક યુવક રેકડી લઈને ઉભો છે રિપોર્ટર તેનથી પૂછે છે એ કે શૂં ટામેટા લેવા આવ્યા છો તો રામેશ્વર કહે છે હા . ટામેટા લેવા આવ્યો હતો પણ કીમત જોઈને હિમ્મત નથી થઈ રહી. રામેશ્વર કહે છે કે ટામેટા ખૂબ મોંઘો છે તેથી નથી લઈ રહ્યા. પછી તે રડવા લાગે છે પછી તે જણાવે છે કે તે જહાંગીર પુરીમાં ભાડા પર રહે છે 4000 ભાડુ છે. તે પછી રિપોર્ટર પૂછે છે કે કમાણી કેટલી છે તો રામેશ્વર કહે છે કે 100 રૂપિયા રોજના પણ નથી. તે પછી તે ચુપ થઈ જાય છે છે અને પછી ખાલી રેકેડી લઈને ચાલી જાય છે. 
 
જણાવીએ કે રાહુલ ગાંધીએ પણ આ વીડિયોને 28 જુલાઈના દિવસે શેયર કર્યુ છે. આ સાથે તેણે લખ્યું કે દેશને બે વર્ગમાં વહેંચવામાં આવી રહ્યો છે! એક તરફ સત્તાથી સુરક્ષિત શક્તિશાળી લોકો છે, જેમના નિર્દેશો પર દેશની નીતિઓ બની રહી છે અને બીજી તરફ એક સામાન્ય ભારતીય છે, જેની પહોંચમાંથી શાકભાજી જેવી પ્રાથમિક વસ્તુઓ પણ દૂર થઈ રહી છે.

 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ભસવાનું બંધ

ગુજરાતી જોક્સ -

શિક્ષકઃ બસ ડ્રાઈવર અને કંડક્ટરમાં શું ફરક છે

ગુજરાતી જોક્સ - સાત બાળક

Budget Holidays in India- તમે માત્ર 2500 રૂપિયામાં જયપુર અને અજમેરની મુલાકાત લઈ શકો છો, તરત જ તમારી ટ્રિપ પ્લાન કરો

વધુ જુઓ..

નવીનતમ

શિયાળ અને કાગડો

એક મહિના સુધી રોજ ચાવીને ખાવ કઢી લીમડો, દૂર થઈ જશે આરોગ્ય સાથે જોડાયેલી આ સમસ્યા

સફેદ ચણામાંથી બનેલી આ વાનગી માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ આરોગ્યપ્રદ પણ છે... તે લંચ અને નાસ્તા માટે યોગ્ય રહેશે.

સંધિવા માઈગ્રેન અને માસિક ધર્મના દુખાવામા આદુ કરે છે પેઈનકિલરનું કામ, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

આગળનો લેખ
Show comments