Webdunia - Bharat's app for daily news and videos

Install App

Guru Pushya Nakshtra 2023: 12 વર્ષ પછી બનશે ગુરુ પુષ્ય નક્ષત્ર, આ વસ્તુઓના દાનથી થશે ગુરૂ દેવની કૃપા

Webdunia
બુધવાર, 26 એપ્રિલ 2023 (13:55 IST)
Guru Pushya Yog 2023: જયોતિષ શાસ્ત્રમાં બૃહસ્પતિ ગ્રહને ખૂબ વધારે મહત્વ આપવામાં આવે છે. નવગ્રહમાં તેણે ગુરૂની ઉપાધી આપી છે. બૃહસ્પતિને બધા ગ્રહોમાં સૌથી વધારે લાભકારી ગ્રહ ગણાયુ ચે. જો કુંડળીમાં આ શુભ સ્થાન પર હ્પ્ય તો જાતકને અપાર સમૃદ્ધિ જ્ઞાન અને સફળતા મળે છે. તેથી વ્યક્તિ પર ગુરૂ દેવની કૃપા હમેશા બની રહે છે. 27 એપ્રિલ ગુરૂવારના દિવસે ગુરૂ પુષ્ય નક્ષત્રના અદભુત યોગ બની રહ્યુ છે. 12 વર્ષ પછી ગુરૂના મેષ રાશિમાં આગમન થઈ રહ્યુ છે. અને તે પણ આ રાશિમાં ઉદય કરશે. 
 
મેષ રાશિમાં ગુરુનો ઉદય થવાથી ગુરુ પુષ્ય યોગ બની રહ્યો છે. આવી સ્થિતિમાં આ દિવસ ખૂબ જ શુભ રહેશે. આ સંયોગ 27 એપ્રિલે અક્ષય તૃતીયાની જેમ બની રહ્યો છે લાભદાયી રહેશે. જ્યોતિષમાં આ દિવસનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. આ દિવસે કરવામાં આવેલા કેટલાક ઉપાયોથી ધન, સંપત્તિ, કીર્તિ અને પ્રતિષ્ઠામાં વધારો થાય છે. તેના તેની સાથે કુંડળીમાં ગુરુની સ્થિતિ પણ મજબૂત બને છે. આવો જાણીએ આ દિવસે કઈ વસ્તુઓનું દાન કરવાથી તમને વિશેષ લાભ થશે.
Edited BY-Monica Sahu
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

વધુ જુઓ..

નવીનતમ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments