Webdunia - Bharat's app for daily news and videos

Install App

Breaking News - સુરત હીરાબાગ સર્કલ પાસે ટ્રાવેલ્સ બસમાં અચાનક આગ, એક બાળકીનુ મોત

Webdunia
મંગળવાર, 18 જાન્યુઆરી 2022 (22:39 IST)
સુરત શહેરમાં હીરાબાગ સર્કલ પાસે ટ્રાવેલ્સ બસ સળગી ઊઠી છે. બસ ચાલુ હશે ત્યારે જ અચાનક લક્ઝરી બસ સળગી ઊઠી છે. બસમાંથી લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલ મળતી માહિતી પ્રમાણે એક બાળકીનું મોત થયું છે. 

<

Surat #Bus fire Hirabaug pic.twitter.com/FOK7wqn8f6

— pravinchandra (@pravinchandra) January 18, 2022 >
 
  બસમાં આગ લાગતા જ અફરા-તફરી મચી ગઈ  છે. રાજ્યની મહાપાલિકાઓમાં કર્ફ્યુંની માલ્વારી નાં થોડા સમય પહેલા જ હીરાબાગ સર્કલ પર એક ખાનગી બસમાં આગ ફાટી નીકળી હતી. બસમાં બે વ્યક્તિ ને રેસ્ક્યુ કરવામાં આવ્યા હોવાની પ્રાથમિક માહિતી છે. કહેવાય છે કે, ACનું કોમ્પ્રેસર ફાટતા આ આગ લાગી હોવાનું અનુમાન છે. સુરતનો હીરાબાગ વિસ્તાર ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર છે ત્યારે, ખાનગી બસમાં આગ લાગવાની ઘટનાથી લોકો ઉમટી પડ્યાં હતાઅને રાહદારીઓ અવાચક થઇ ગયા હતા. રાજધાની સ્લીપર કોચ બસમાં લાગી આગ લાગી હતી 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments