દિલ્હી મેટ્રોએ ગુરૂવારે કહ્યુ કે તેમણે સ્તન કેંસર વિશે જાગૃતતા ફેલાવવા માટે લગાવેલ એ પોસ્ટરને હતાવી દીધુ જેના પર લખ્યુ હતુ કે તમારા સંતરા(સ્તન)નુ ચેકઅપ કરાવો. સવાલ એ છે કે શુ આ ઉપમા મેસેજને અસ્પષ્ટ કરે છે ?
ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપૉર્ટ પ્રમાણે, ભારતના હવામાન વિભાગે (આઈએમડી) આશંકા વ્યક્ત કરી છે કે સતત ભારે વરસાદને કારણે ઓડિશાના 16 જિલ્લામાં અચાનક પૂરની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.
Gujarat CM Bhupendra Patel: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે ગેરકાયદે બાંધકામ, જમીન માપણીમાં ઓનલાઈન જાહેર ફરિયાદ નિવારણમાં જિલ્લા વહીવટીતંત્રનું સ્વાગત કર્યું હતું. ગેરરીતિના કેસમાં કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.
એક નવા અધ્યયનમાં, વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે જે લોકો મૂવી જોતી વખતે રડે છે, અસ્વીકારથી ડરતા હોય છે અથવા સામાન્ય પરિસ્થિતિને જોખમ તરીકે જુએ છે તેઓને વહેલા મૃત્યુનું જોખમ વધારે છે.
સીતામઢી: બિહારના સીતામઢી જિલ્લામાંથી એક દુ:ખદ ઘટનાના સમાચાર આવી રહ્યા છે, જ્યાં તળાવમાં ડૂબી જવાથી એક જ પરિવારના ચાર સભ્યોના મોત થયા છે. આ બનાવથી પરિવારજનોમાં ચકચાર મચી જવા પામી છે.
ઓડિશાના મુખ્ય પ્રધાન મોહન ચરણ માઝીએ ગુરુવારે જણાવ્યું હતું કે ચક્રવાત દાનાને કારણે 4,431 સગર્ભા સ્ત્રીઓને આરોગ્ય કેન્દ્રોમાં ખસેડવામાં આવી હતી, તેમાંથી 1,600એ જન્મ આપ્યો છે.
Diwali 2020: આ વર્ષે (November) 14 નવેમ્બરના રોજ દિવાળીનો તહેવાર ઉજવાશે. દિવાળી એક એવો તહેવાર છે જેને આખા દેશમાં ખૂબ ધૂમ ધામથી ઉજવવામાં આવે છે. દિવાળીની તૈયારી અત્યારથી જ શરૂ કરવામાં આવી છે. દરેક સ્થાને લોકો ઉત્સાહિત જોવા મળી રહ્યા છે
દિવાળી દરમિયાન કેટલાક જીવોના દર્શન ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યારે તમે આ જીવોને જુઓ છો, ત્યારે તમે તમારા જીવનમાં સુખદ ફેરફારો જોઈ શકો છો. આજે અમે તમને આ લેખમાં આ જીવો વિશે માહિતી આપીશું...