Webdunia - Bharat's app for daily news and videos

Install App

યુવકે અટલબ્રિજ પર સુરક્ષા હોવાછતાં કૂદકો લગાવી કરી આત્મહત્યા

Webdunia
બુધવાર, 18 જાન્યુઆરી 2023 (11:02 IST)
સાબરમતી નદી પર બનેલો અટલબ્રિજ પોતાની સુંદરતાના લીધે પર્યટન સ્થળ બની ગયો છે. અહીં સતત લોકોની ભીડ રહે છે. બ્રિજ પર બાઉન્સર અને સિક્યોરિટી હોવાછતાં એક યુવકે આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં આવેલી સાબરમતી નદી પર બનેલા અટલબ્રિજ પરથી એક યુવકે કૂદકો લગાવી જીવન ટુંકાવ્યું છે. આ યુવકનું નામ પારિતોષ મોદી (ઉંમર 20 વર્ષ) છે જે ડોક્ટરના અભ્યાસ માટે પાલનપુરથી આવ્યો હતો. 
 
20 વર્ષીય યુવકે અગમ્યકારણોસર આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું. અત્રે મહત્વ બાબત એ છે કે અટલ બ્રિજ પર સિક્યુરિટી અને બાઉન્સર હોવા છતાં યુવકે નદીમાં છલાંગ લગાવી દીધી હતી. પોલીસે બનાવ અંગે રિવરફ્રન્ટ પોલીસને જાણ કરી હતી. ફાયરની રેસ્ક્યું ટીમે મૃતદેહને બહાર કાઢી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસને મૃતદેહ સોપ્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

વધુ જુઓ..

નવીનતમ

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

આગળનો લેખ
Show comments