Webdunia - Bharat's app for daily news and videos

Install App

Bhature Cooking Tips- ભટૂરા ફુલાવવા અને ડબલ ટેસ્ટી બનાવવા માટે કુકિંગ ટીપ્સ

Webdunia
ગુરુવાર, 24 માર્ચ 2022 (14:47 IST)
છોલા ભટૂરા કોને પસંદ નથી પણ ઘણા લોકો પસંદ પછી પણ રેસ્ટોરેંટથી ભટૂરા ખાવાનો અવાયડ કરે છે તેનો અસ્જુથી મોટુ કારણ હોય છે કે માર્કેટના ભટૂરા ખૂબ ઑયલી હોય છે તેથી લોકો ઘરે જ ભટૂરા બનાવવા ઈચ્છે છે તમે પણ ઘરમાં ભટૂરા બનાવવા ઈચ્છો છો તો આ બેસિક કુકિંગ ટીપ્સને ફોલો કરી શકો છો. 
 
આ રીતે વળવુ 
ભટૂરા બનાવતા સમયે મેંદામાં રવા મિક્સ કરી લો. તેનાથી વળવામાં સરળતા થશે. ભટૂરાને ખૂબ વધારે પાતળો કે જાડુ ન વળવુ રોટલીથી જાડુ વળી શકાય છે. 
 
માઈક્રોવેવમાં ગરમ કરો ભટૂરા 
તમે ભટૂરાને ફ્રીઝમાં 2-3 દિવસ રાખી શકો છો. પછી માઈક્રોવેવમાં ગરમ કરીને ખાઈ શકો છો. જો ફરીથી તળશો તો તેમા તેલ ભરાઈ જશે. તેથી સારું હશે કે માઈક્રોવેવમાં ગરમ કરી લો. 
 
2-3 કલાક માટે લોટ રાખો 
જો તમે મેંદામાં દહીં, બેકિંગ સોડા, સોજી અને મીઠુ નાખો છો તો તેને 2-3 કલાક માટે ઢાંકીને રાખવુ પડશે. તે સિવાય મેંદામાં યીસ્ટ અને સોડા વાટર નાખવાથી એક કલાકમાં ભટૂરાનો લોટ તૈયાર થઈ જશે. 
 
ઈનોથી ફુલાવો ભટૂરા 
તમારા ભટૂરા જો ફૂલતા નથી તો તમે ભટૂરા ફુલાવવા માટે ઈનોનો પણ ઉપયોગ મેંદામાં કરી શકો છો. 
 
બટાટા અને પનીરથી વધશે સ્વાદ 
પનીર અને બટાટાના ભટૂરામાં પહેલા બન્નેને સારી રીતે છીણી લો સાથે તેના માટે નરમ પનીર અને સારી રીતે બાફેલા બટાટાનો જ ઉપયોગમાં લેવું. તમે ઈચ્છો તો તેમાં કાળી મરી પાઉડર પણ નાખી શકો છો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પ્રદર્શનકારીઓ પર FIR દાખલ, પોલીસ કર્મચારીઓ સાથે મારામારી, સરકારી સંપત્તિને નુકશાન પહોચાડવાની ઘારામાં કેસ નોંધાયો

ફિફા વર્લ્ડ કપ ચેમ્પિયન સ્પેનને મળ્યા 481 કરોડ રૂપિયા, આર્જેન્ટિના હારવા છતાં થયું માલામાલ

અમિત શાહ અને ધર્મેન્દ્ર પ્રધાનની મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ, લગભગ સાડા ત્રણ કલાક સુધી ચાલી મુલાકાત

જમ્મુ અને કાશ્મીરના પૂંચમાં એક ઘર પર ભૂસ્ખલન થયું, જેમાં એક પરિવારના સાત સભ્યોના મોત થયા.

બાંકે બિહારી મંદિરમાં એક ભક્તને માર મારવાનો વીડિયો વાયરલ; એક મહિલા કોન્સ્ટેબલે 25 સેકન્ડમાં 8 વાર થપ્પડ મારી

વધુ જુઓ..

ધર્મ

માસિક દુર્ગાષ્ટમી પર કરો વિશેષ ઉપાય, કરિયર, વેપાર અને સ્વાસ્થ્ય સબંધિત સમસ્યા થશે દૂર

સોમવારે બની રહ્યા છે શુભ સંયોગ, આ દિવસે જરૂર કરો આ અચૂક ઉપાય, દૂર થશે પરેશાની

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 20 જુલાઈ, 2026

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 19, 2026

આગળનો લેખ
Show comments