Dharma Sangrah

અશોક ચૌધરી GCMMFના ચેરમેન બન્યા

Webdunia
મંગળવાર, 22 જુલાઈ 2025 (13:49 IST)
અમૂલ બ્રાન્ડનું માર્કેટિંગ કરતી ગુજરાત કો-ઑપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ની મંગળવારે ચૂંટણી યોજાઈ જેમાં અશોકભાઈ ચૌધરી GCMMFના ચૅરમૅન તરીકે અને ગોરધનભાઈ ધામેલિયા વાઇસ ચૅરમૅન તરીકે ચૂંટાયા છે.
 
અમૂલ એ સહકારી ક્ષેત્રે વિશ્વસ્તરે વિખ્યાત છે. ફેડરેશનના વર્તમાન ચૅરમૅન શામળભાઈ પટેલ અને વાઇસ ચૅરમૅન વાલમજીભાઈ હુંબલનો અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો છે. તેથી મંગળવારે GCMMFના ચૅરમૅન અને વાઇસ ચૅરમૅનની ચૂંટણી યોજાઈ હતી.
 
અશોક ચૌધરી એ મહેસાણાની દૂધસાગર ડેરીના ચૅરમૅન છે જ્યારે ગોરધનભાઈ ધામેલિયા રાજકોટની ગોપાલ ડેરીના ચૅરમૅન છે. તેમની નિમણૂક સર્વાનુમતે કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વધતું જઈ રહ્યું છે વજન ? તો ડેલી રૂટિનમાં શું કરવું જોઈએ, જેનાથી કંટ્રોલ થવા માંડશે વજન

Babasaheb Ambedkar- ડો બાબાસાહેબ આંબેડકર નિબંધ

બપોરના ભોજનમાં ઝડપથી ક્રિસ્પી લસણના ભુજિયા બનાવો, તેને મકાઈની રોટલી સાથે પીરસો

શરીર પરનાં સોજા ને કંટ્રોલ કરે છે આ Anti-Inflammatory Foods, જાણો દાયેતમાં સામેલ કરવાથી કયા ફાયદા થશે ?

Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ચા બનાવો

'તારક મેહતા...' ફેમ દિશા વાકાણીના પિતા અને પ્રસિદ્ધ નાટ્યકાર ભીમ વાકાણીનું 84 વર્ષની વયે નિધન

ગુજરાતી જોક્સ - આંગળીની કીમત

ગુજરાતી જોક્સ - ટ્રેનમાં પંચર

ગુજરાતી જોક્સ - મારા જેવા દેખાય છે

આગળનો લેખ
Show comments