Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોંગ્રેસ પાસે માત્ર પરેશ ધાનાણી સિવાય કોઈ મોટો નેતા બચ્યો નહીં.

Webdunia
સોમવાર, 18 ડિસેમ્બર 2017 (14:54 IST)
કોંગ્રેસ પાસે શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, તુષાર ચોધરી, જેવા દિગ્ગજ નેતાઓ આ વિધાનસભાની ચૂંટણીમાં હારી ગયાં છે. આવુ જ ભાજપમાં પણ થયું છે. ભાજપમાં શંકર ચૌધરી, ચિમનભાઈ સાપરીયા, જયનારાયણ વ્યાસ, જેવા નેતાઓ પણ હારી ગયાં છે. ત્યારે ભાજપ પાસે નેતૃત્વ કરી શકે તેવા નેતાઓ છે. આ નેતાઓ પાસે પાર્ટીની સખત ડીસીપ્લીન છે. ત્યારે કોંગ્રેસમા હવે કોઈ વિધાનસભામાં નેતૃત્વ કરી શકે એવું બચ્યુ નથી. કારણ કે તમામ મોટા માથાના નેતાઓ હારી ગયાં છે. એટલે એક માત્ર પરેશ ધાનાણી અને અલ્પેશ ઠાકોર સિવાય હવે કોંગ્રેસમાં કોઈ અવાજ ઉઠાવી શકે એવું રહ્યું નથી. ત્યારે હવે જોવાનું એ છે કે પાર્ટીના નેતાઓ ક્યાં કાઠુ કાઢી શકે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

વધુ જુઓ..

નવીનતમ

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

આગળનો લેખ
Show comments